SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ રહિત, દેહ ટકાવવા અર્થે લેવું. ૩. કાંઈ વસયાદિ લેવું મૂકવું પડે તે લેતાં મૂકતાં કોઈપણ જીવને દુખ ન થાય તેની વિશધના ન થાય તેવી સાવચેતી રાખવી. ૪. મૂત્ર, મળાદે ત્યાગ કરવો પડે તે પણ જીવ વિનાની નિર્દોષ જમીન ઉ પર ત્યાગવાં, કઈ જીવને આપણું નિમિત્ત દુખ ન થાય તેની સંભાળ રાખવી. ૫. મનમાં કેઈ અશુભ સંકલ્પ ઉઠવા ન દે, ઉઠે તે તરત બંધ કરો, અથવા તે વિચારથી વિરોધી વિચારવડે તેને બદલાવી નાખવે. સારા વિચાર કરવા અથવા કે પણ સંકલ્પ વિકલ્પ ન ઉઠે તેવી રીતે આત્મ ઉપયોગમાં રહેવું. આ મન ગુપ્તિ છે. ૧. સર્વથા માનપણું અમુક વખત સુધી રાખવું અને બોલવું પડે તે સૂત્રમાં કહ્યા પ્રમાણે પ્રિય પથ્ય અને સત્ય બોલવું, આ વચન ગુપ્તિ અને વચન સમિતિ છે. ૩. કાત્સર્ગમાં કાયાને સ્થિર રાખવી, ધ્યાનાદિમાં અડેલ સ્થિરતા વધારવી, વગર કારણે ફર્યાફર ન કરવું પણ અંગોપાંગ સંકેચી સ્થિર થઈને બેસવું. આ શરીરની સ્થિરતા, ચાનાદિમાં મનની સ્થિરતા થવામાં ઉપયોગી સાધન છે એને કાયમુસિ કહે છે. ૩ આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠ પ્રવચન માતા કહેવાય છે. માતા જેમ પુત્રનું પાલન કરે છે તેમ સાધુ જીવનનું રક્ષણ કરનારી આ આઠ માતાઓ છે. બે વખત આવશ્યક ક્રિયા કરવી. પાંચ મહાવ્રત,
SR No.023002
Book TitleMahavir Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykamalkeshar Granthmala
Publication Year1927
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy