SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ ભવ કરનાર પાતાના અખંડ પ્રયાણુ વડે યારેલે સ્થાને પહોંચે છે તેમ શુધ્ધ ચૈતન્યનું ઉપયાગની અખંડ અને નિશ્ચળ જાગૃતિ પૂર્વક ધ્યાન કરનાર કર્માંના ક્ષય કરી આ સમુદ્રને એલ ઘીને પેાતાની મુસાફરી પૂર્ણ કરી પરમ શાંતિ પામે છે. ધ્યાન એજ કર્મ ક્ષય કરવાના યા માક્ષ પ્રાપ્તિના ઉપાય છે, એમ જ્ઞાનીઓએ જાણ્યું મને અનુભવ્યું છે, જેમ મંત્ર ભણવાથી મંત્ર ઘાર વિષના નાશ કરે છે તેમ આત્મા પણ ધ્ય:ન કરવા વડે અનેક ભવનાં ઉપાર્જન કરેલાં કર્મોના નાશ કરે છે. ચિંતામણિ ચિ ંતવેલું આપે છે, કલ્પવૃક્ષ કાપેલું આપે છે. પણ શુધ્ધ આત્માનું ધ્યાન તે ચિ ંતવી ન શકાય અને સંકલ્પી પણ ન શકાય તેવી આત્માની અનંત્ત શક્તિ આપે છે. શુદ્ધ આત્માના ધ્યાન વડે દુ:ખે દૂર કરી શકાય તેવા જન્મ, મરણુ, અને વૃધ્ધાવસ્થા રૂપ રાગાના સહેલાઈથી નાશ કરી શકાયછે.તે શુધ્ધ આત્માને કામદેવને કામવાસનાના પરાજય કરવામાં કે નાશ કરવામાં જરાપણ પ્રયાસ કરવા પડતા નથી, અર્થાત્ આત્મ ધ્યાનથી ક્રમને પણ સહેલાઇથી જીતી શકાય છે. માટે હે. માનુભાવે! વાવિવાદને મુટ્ટીને અધ્યાત્મનું ચિંતન કરે. આત્મ ઉપયોગ સ્થિર કરી, વારવાર વિભાવ દશામાં ઉપયાગ ચલિત થઈ જાય છે. તેને સ્વસ્વભાવે રમાવે, અજ્ઞાન અંધકારને દૂર કર્યા વિના જ્ઞાન અનંત જ્ઞેયને વિષય કરી શક્યું નથી જોવા જાણવા
SR No.023002
Book TitleMahavir Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykamalkeshar Granthmala
Publication Year1927
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy