SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ સૈંયમ અંગીકાર કરવાના અને રથ. ચાતુર્માસ પૂરૂં તેમને માર્થ સંયમ (દીક્ષા) અંગીકાર કરવા તરફ વળ્યો. એથી પાલીતાણામાં સાધ્વી શ્રી કમળશ્રીજી પાસે ચાતુર્માસ રહીને કેટલાક ખાસ અભ્યાસ કરી લીધા હતા. થયાં પછી દરરાજ એકાસણું કરીને તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચળની નવાણુ યાત્રા વિધિ પૂર્વક કરી હતી અને ટાળી પણ જમાડી હતી. ઉત્તમ રીતે સિદ્ધાચળની વિધિ પૂર્વક નવાણુ યાત્રા આ રીતે યાત્રાનું ઉદ્યાપન કર્યું હતું. વસીયતનામું અને દ્રવ્યના સદ્વ્યય. ચરિત્રમાં જણાવવામાં આવ્યા મુજબ તેમના સસરા તરી ભરણપેષણ નિમિત્તે મળેલી રકમમાંથી સિદ્ધાસિદ્ધાચળ ઉપર ચળ ઉપર શેઠ મેાતીશાહની ટુંકમાં ભમતીની પતિ-પત્નીનાં નામે એક દેરીમાં પેાતાના અને પેાતાના પતિના જેનભિન્ન સ્થાપના. નામે લગભગ .રૂપીયા પંદરસાના ખર્ચેજિન ત્રિમ સ્થાપના પણ કરી હતી. વે આ અરસામાંજ તેમના દેહ માંદગીમાં સપડાવા પામ્યા, જેથી એવા સંકલ્પ કર્યો કે, આ માંદગીમાંથી નાદુરસ્ત તબીયત જો હું સુરક્ષિત પણે ઉભી થાઉં તેા, મારે ભાગવતી દીક્ષા અંગીકાર કરવી.ધન્ય છે. આ ભાવનાને! અને સંકલ્પ. બાઈ માતીની માંદગી ક્રમશઃ પ્રતિક્તિ વધતી ચાલી અને કદાચ પોતાના દેહવિલય થાય એવા ખ્યાલ આવી જવાથી બાકી રહેલા રૂપીયા સાડાછ હજારની રકમ તેમજ પલ્લાં વગેરેની રકમ કાદ્રીને શહેરના એ સંભાવિતગૃહસ્થાની સાક્ષીએ સ્વહસ્તેજ પોતાનું વસીયતનામું તૈયાર કર્યું. તેમજ રાણપુર, 1.
SR No.023002
Book TitleMahavir Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykamalkeshar Granthmala
Publication Year1927
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy