SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ તેમનો દેશના અમેઘ હોય છે એટલે તેમના ઉપદેશની અસર છે ઉપર થયા વિના રહેતી નથી. તીર્થકરે જ્યારે ધર્મને બોધ આપે છે ત્યારે દેવે તેમના સમવસરણમાં દેશનાં દેવાના સ્થાને એક અશોક વૃક્ષ બનાવે છે, તેની છાયામાં આવેલા જીને તેટલા વખત માટે કઈ પણ પ્રકારને શેક કે ઉદ્વેગ રહેતું નથી. આ અશોક વૃક્ષ આખા સમવસરણને સ્થાન ઉપર લંબાયેલે પથરાયેલે ઘેરાયેલે દેખાય છે દે સુંદર સુગંધી પુની. વૃષ્ટિ જાનુ પ્રમાણે સમવસરણમાં કરે છે. ૨ આનંદદાયક પ્રભુની દેશનાની વનિ સાથે દેસુર પૂરે છે. ૩. બન્ને બાજુ દેવે ચોમર વિજે છે. ૪ પ્રભુને દેશના દેતી વખતે બેસવા માટે દેવ સિંહાસન સ્થાપે છે. ૫. ભગવાનના પાછળના ભાગમાં ભામંડલ મૂકવામાં આવે છે. દેવે દેવ દુંદુભી (દિવ્ય વાજીંત્ર) વજાડે છે, ભગવાનના મસ્તક ઉપર દેવો છત્ર ધરાવે છે.પુન્યની પ્રબળતાથી આ આઠ પ્રતિહાર્યો હોય છે તીર્થંકરની દેશનાથી આત્મજાગૃતિ વધે તે ઉત્તમ લાભ થાય છે, ને પ્રભુની વાણી મનુષ્ય, દેવ અને પશુઓ પણ પોતપોતાની ભાષામાં સમજે છે. જેમ અગ્નિને સ્વભાવ ઉષ્ણ છે, વાયુને સ્વભાવચપળ છે અને ચંદ્રને સ્વભાવ શીતળ છે તેમ આત્માને સ્વભાવ-સ્વરૂપ તે જ્ઞાન છે. આત્મા જ્ઞાન સ્વભાવ વડે વિશ્વને
SR No.023002
Book TitleMahavir Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykamalkeshar Granthmala
Publication Year1927
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy