SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ અવા - આ પ્રમાણે આત્માની મહીમતાના અણુને સમ”ને દુ:ખના ખીજપ મેન એ ત્યાગ કરે છે. તે આવતા કર્મને અટકાવવા રૂપ કર્મના સવર કરે છે. જે મનુષ્ય શુભાશુભ પરદ્રવ્યમાં રાગદ્વેષ કરે છે તે ઘણા લાંબા વખત સુધી તપ કરે તેા પણ તેઓની શુદ્ધિ કાઇ પણ પ્રકારે થતી નથી. એક માણસ સ્નાન કરીને તરતજ પળમાં-કીચડમાં આળોટે તા તેનું સ્નાન નિષ્ફળ છે, કેમકે સ્નાન કરવામાં ઉદ્દેશ મેંલદૂર કરવાના છે, તે થળમાં આાબેટવાથી નિરૂપયાગી થાય છે, તેમ તપ કરવાના “ઉદ્દેશ કમળને શુષ્ક કરીને નિજ રી નાખવાના દૂર કરવાના છે, તે રાગદ્વેષ કરવાથી પાર પડતા નથી, માટે આત્માની વિશુદ્ધિને અર્થે પ્રથમ રાગદ્વેષને! ત્યાગ કરવા ોઇએ. જો તેના ત્યાગ કરવામાં ન આવે તે કર્મનાં ફળ ભાગવતાં દુઃખની પરંપરાના કારણરૂપ આઠ પ્રકારનાં કર્મ આંધે છે. જેએ કર્મીના સર્વ પાકને ઉદયને પુદ્ગલ રૂપ સમજીને તે અશક્ત ન થતાં તેનાથી દૂર રહેવા પ્રયત્ન કરે છે તે સર્વ કર્મ રહિત શુદ્ધ આત્મ સ્વરૂપ થઇ રહે છે. જે યુદ્ધ ઉપયાગમાં રહે છે. તે કમ ગ્રહણ કરતા નથી અને પૂર્વે ગ્રહણ કરેલ કર્મોના ત્યાગ કરે છે. જેએ મિથ્યા જ્ઞાનથી મલીન છે, શુભાશુભ ઉપયાગે પરિણમી રહ્યા છે તે કર્મ ગ્રહણ કરે છે અને મૂક્યા કરે છે.
SR No.023002
Book TitleMahavir Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykamalkeshar Granthmala
Publication Year1927
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy