SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ સાથીઓ અને અંતરની લાગણી [ ૨૯ ] પ્રયત્ન કરવાનો છે. જેમ જેમ તે મહાપ્રભુના અપૂર્વ ગુણો યાદ આવે તેમ તેમ આપણામાં અપૂર્વ આનંદ કે ઉત્સાહ વૃદ્ધિ પામે છે. વળી તેમાં પ્રતિમાજીની પણ સ્તુતિ આવવી ન જોઈએ. કારણ કે આપણને પ્રતિમાજીની સ્તુતિ કરતા નથી. પણ प्रतिभा दारा ते प्रतिभा महाप्रलुनी छे तेना गुष्यो આપણો ગાવાના છે અને આપણને પ્રતિમાજી જેવા થવાનું નથી પણ તે મહાપ્રભુના જેવા થવાનું કે આપણે તે મહાપ્રભુને દષ્ટિથી પ્રત્યક્ષ જોઈ શકતા નથી એટલે આ આલંબન દ્વારા તે મહાપ્રભુને જોવાના છે એ વાત ખાસ ધ્યાનમાં રાખી તે મહાપ્રભુના જ ગુણ ગાવા જોઇએ, અને તેથી જ આપણે આત્માને નિર્મળ કરી શકીએ છીએ. જેવું સામું આલંબન તેવા જ આપણે થઈએ છીએ એટલે સામું આલંબન તે પરમાત્માનું હોવાથી આપણામાં તેવાં જ ગુણો ખીલી નીકળે છે. વળી પ્રભુની સ્તુતિ કરતી વેળાએ ઘણી જ ધીમાસથી મીઠા-મધુર શબ્દ બોલવું જોઈએ. ઘણા ઉતાવળે કે તાણીને બોલીને બીજાઓની સ્તુતિમાં અંતરાય કે ગુંચવાડો ઊભો ન કરવો જોઈએ. બીજાઓની સ્તવનો ભાવાર્થ ઉરમ હોય ઘણા જમીન મધુર શબ્દ તે બોલતા હોય તો અા એક દયાન રાખી સાંભળવું. ઘણું બોલવા કરતાં હૃદયમાં વધારે ઉલ્લાસ કેમ પ્રગટ થાય તે તરફ વધારે દયાન આપવું. આપણી સ્તુતિ મધુર અને ઉત્તમ ન હોય તો બીજા જે ઉત્તમ સ્તુતિ બોલતા હોય તેમાં ધ્યાન રાખી પ્રભુ તરફ આંતર લાગણી જોડવાથી વિશેષ લાભ થાય છે. પણ તે વખતે ઘણા ઘાંટા પાડી બીજાનું મન sોળી નાખવું ન જોઈએ. તમારા લાંબા રાગડાઓથી પ્રભુ ખુશી થવાના નથી કે તેઓ કાંઈ થોડું સાંભળતા નથી तभे भनभां जोलो तोपा तेसो तो सालणे छे. भतलाम
SR No.023001
Book TitleGruhastha Dharm
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykeshar Chandrasuri Foundation Girivihar Trust
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy