________________
–
ગૃહસ્થ ધર્મ
[ ૧૪ ]]. કારણ કે અમુક સંખ્યા જેટલો કે અમુક વખત સુધી જાપ કરવાનો નિયમ કરવાથી તેટલા વખત માટેની શરૂઆતથી જ લાગણી બંધાય છે. અને તેટલો પૂરો કરવાનો ઉત્સાહ બન્યો રહે છે) આ સર્વ જાપ જઘન્ય છે. તેનું ફળ ઘણું થોડું મળે છે.
રસ્તે ચાલતાં મનમાં જાપ કરવો, સંખ્યાનો નિયમ તેમાં ન રાખવો, આજુબાજુ જોવાનું પણ ધ્યાન આપવું, બોલવાની પણ જરૂરિયાત પડે. છતાં જો મન બીજા વિચારો કરી, અrs અવળે રસ્તે દોરવાઈ, કર્મબંધ થાય તેવી પ્રવૃત્તિ કરતું હોય તો તે अटडाववा भाटे धन्य प्रडारनो काप थाय तोपा हरत નથી. કારણ કે નુકસાનને બદલે આમાં થોડો પણ લાભ છે. જ્યારે ઉત્તમ પ્રકારનો જાપ કરવાનો પ્રસંગ આવે ત્યારે તો તેજ કરવો અને તેના અભાવમાં આ પણ જાપ કરવાનો ભૂલવું નહિ. આ પ્રમાણે ત્રણે પ્રકારમાંથી કોઈ પણ પ્રકારનો જાપ પ્રસંગે ચાલુ રાખવો.
આ ઉત્તમ તાપમાં બતાવેલા નવપદોમાં અરિહંત અને સિદ્ધ બે દેવ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ ગુરુ છે અને દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપે એ ચારે ધર્મ છે. એમ આ જાપમાં દેવ, ગુરુ અને ધર્મને નમસ્કાર કરવામાં આવે છે, એટલે જે સ્થિતિની પ્રાપ્તિ કરવાની છે, તેના નામનો જ જાપ કરવાનું તેમાં આવે છે. આ નવપદજીને બદલે નવકાર મંત્રનો જાપ કરો તોપણ હરકત નથી. वेभ प रती वजते विक्षेप मोछो सने सागता वधारे તેમ કર્મમળ થી ઝડપથી ઓછો થવા માંડે છે અને જેને દુનિયાના સુખની ઇચ્છા હોય તેને તે પણ પ્રાપ્ત થાય છે. જેવા ઉદ્દેશથી-હેતુથી જાપ કરવામાં આવે છે, સ્થિરતા મેળવાય છે તેવો ઉદ્દેશ કે હેતુ તેનાથી પાર પડે છે. છતાં અહીં સૂચના रवानी से छेटुनियाना प्रसंगो मी प्रयत्नथी पाया