SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ. ચતુર્થ વ્રતધારીઓ બ્રહ્મચર્યની વાડરૂપ નીચેના નિયનું પિતાનાં વ્રતનાં સંરક્ષણ અર્થે પાલન કરે છે. (૧) કે સ્ત્રી સાથે (બધો વખત) શરીર-સંસગે ન થાય તેવી રીતે નિવાસ. નપુંસક તેમજ માદા જાનવરે હોય એવાં ઘરમાં નિવાસ ન કર અર્થાત્ નપુંસક તેમજ માદા જાનવરો ન હોય એવા સ્થળમાં વસવું. (૨) વિષયલાલસાને ઉત્તેજક વાર્તાલાપ કે કથાઓથી વિમુખતા. (૩) એક સ્ત્રી અમુક સ્થાન ઉપર બેસીને ઉઠી ગયા. બાદ તે સ્થાન ઉપર અમુક કાળ સુધી ન બેસવું. (૪) સ્ત્રીઓનું નિરીક્ષણ વિષયવાસનાની વૃત્તિથી ન કરવું. સ્ત્રીઓના સંબંધમાં કુદ્રષ્ટિ ન સેવવી. (૫) પરિણીત યુગલ નિદ્રાધીન હોય તે ઓરડાથી પાસેને ઓરડે મયદાની દ્રષ્ટિએ બરાબર ન હોય તે એ ઓરડામાં ન રહેવું કે સૂવું. (૬) ભૂતકાલીન વિષયસેવનનું સ્મરણ ન કરવું. (૭) વિષયવાસનાને ઉત્તેજક અન્નાદિને ત્યાગ કર. (૮) કોઈ ખાદ્ય પદાર્થ વિષયવાસનાને અનુત્તેજક હોય તે પણ તેને વિશેષ ઉપગ ન જ કરે. (૯) શરીર-શેલાથી દૂર રહેવું.
SR No.022999
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorJain Atamanand Sabha
PublisherJain Atamanand Sabha
Publication Year1936
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy