SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધાંજલી આપની પવિત્ર છત્રછાયામાં ૩૯ વર્ષ સુધી રહી છે આત્મવિકાશ સાથે તેમાં આપશ્રીની અસિમ કૃપા અમાપ વાત્સલ્ય અને નિષ્કામ સહાય ખરેખર * સાધનાની પગદં રૂપ બન્યા છે. દીર્ઘ સંયમ યાત્રામાં પોતાના જીવન પુપને સૌમ્યતા શાનતા સેવા સૌજન્યતા આદિ અનેક સદગુણોની સૌરભથી મહેકતું કરી અપ્રમત્ત બાવે આત્મ કલ્યાણ : સાધતાં અને સમુદાયને તથા ભાવુક આત્માઓને આત્મ કલ્યાણના માર્ગે સતત પ્રેરણા આપતાં તીર્થ સ્વરૂપ પરમ : કરૂણા મુતિ પમેપકારી પ્રશાંત મુતિ પરમ ૫ ગુરૂજી શ્રી સૌભાશ્રીજી મ. સાહેબના પુનિત કરકમલમાં મહાન ગીરાજે વીણેલાં રત્નથી બનાવેલી આ નીતિ વિચાર રત્નમાળા ભવ્યાત્માને શિવ. સદરીની વરમાળા પરવામાં સહાયભુત બને એજ મંગલકામના . લી. આ૫ની ચરણરેણું ”. સાવી જ્ઞાનશ્રીના કેટીસઃ વંદન
SR No.022997
Book TitleNiti Vichar Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKesarvijay Gani, Gyanshreeji
PublisherKantilal Manilal Khadkhad
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy