SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ બદલાવવાજ પડશે. એકવાર આપણી ઇચ્છા સુખરૂપ હાય છે પણ ખીજાજ વખતે તે ઇચ્છા દુઃખરૂપ થાય છે, માટે આપણે ઇચ્છા કરવી પણ તેના કાયદો સમજી લેવા. ૪૩ વીય વાન્ થવું હાય તા કુદરતના કાયદાને સમજીને ચાલવા પ્રયત્ન કરવા. ૪૪ પૂણ સ્થિતિએ પહેોંચાડવાનુ' ચિન્હેજ દુઃખ છે. શાશ્વત પ્રેમ પ્રગઢ કરાવનારજ દુ:ખ છે. દુઃખના સ્વિકાર કરવામાં જેને આનંદ થતા નથી તે માણસ દુનિયામાં અધમ બનતા જાય છે. સ્વાની ખાતર જે દુઃખ લઇએ ત્યારે તે ખાટું છે તે વેર લે છે, ઉપાધિમાં ઉતારે છે. માટે પરમાથ અર્થે દુ:ખના સુખ રૂપે સ્વીકાર કરી. ૪૫ દુઃખ એ સતી છે. પરમાત્મા-પૂર્ણતા તે પતિ છે. પૂણુતા માટે દુઃખના સ્વીકાર કરવામાં આવે છે તે તા તે દુઃખ પોતાના કાળા પછેડા કાઢી નાખી છેવટે સુંદર શ્વેત વસ્ત્રમાં સજ થઇ મદદગાર થાય છે. જગત્ની સેવા રૂપ યજ્ઞવેદીમાં તે દુઃખ આવતાંજ પેાતાના કાળા પડદો કાઢી નાખે છે અને આનદથી ભરપુર પોતાનું સુખ ખુલ્લુ કરે છે. પેાતાના સ્વાર્થને માટે જ્યારે દુઃખના સ્વીકાર કરા તા તે પોતાના કાળા પડદા મજબુત રાખી ખેદ-કષ્ટજ આપવાનુ છે.
SR No.022997
Book TitleNiti Vichar Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKesarvijay Gani, Gyanshreeji
PublisherKantilal Manilal Khadkhad
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy