SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ સાધુતાની જ્યોત આખો સંસાર આંખો કાઢી ડરાવે છે. શાસ્ત્રીય-મર્યાદા સાથે જીવનના જોડાણમાં મેહરાજા ફાવવા દેતા નથી. વ્યવહાર-ધર્મ પણ જે જોઈએ તે પળાતે નથી, ત્યાં નિશ્ચયની વાત જ શી કરવી? આવી દશામાં– હારો આત્મા આગળના ગુણઠાણે કે સંયમની યત્તરશુદ્ધિમાં શી રીતે ચઢે? પરિણતિમાં નિર્મલતા ક્યાંથી આવે? અનુભવ-મિત્રનું જોડાણ ક્યાંથી થાય? શું લખું? કેને કહું?? શું વિચારું ??? –હારે ઘણે દૂર જવાનું છે ! પણ—હજી ડગલાં જ ભરાતાં નથી ! ક્યારે પહોંચાશે!! ગારના તોફાની-ઘડાઓ આત્માને વારંવાર વિકારની - ગર્તામાં હડસેલી મૂકે છે! આયુષ્ય તે દિવસે-દિવસે ઓછું થાય છે ! સાધવાનું ઘણું છે !!! સમય બહુ ટુકે છે!!! આરાધના શક્ય-રીતે પણ બરાબર થતી નથી ! ! ! માટે હવે મારે આ પ્રમાણે કરવું જોઈએ !! પિતામાં રહેલી ત્રુટિઓને બરાબર ઓળખી લેવી. પૂર્વના મહાપુરુષોના દષ્ટાનતે ઉપર દષ્ટિ રાખી એ આદશે પહોંચવા માટે પલેપલે પિતાની શક્યતાને વિચાર કરે.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy