SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ સમય જાણવાની કુંચી ૫૩ સમય–વ્યવસ્થા જાણવા માટે ઉપર બતાવેલ શાસ્ત્રીય કેષ્ટકને વ્યવસ્થિત ઉપગ કરવાથી સંયમની મર્યાદાને ભંગ અને મોહનીયકમની વિચિત્ર પરિણતિની વિષમતાને ઉપજાવનારા ઘડીયાળ અને તેવા અદ્યતન સાધનોના ઉપયોગના અસદાચારમાંથી બચવાને લાભ મળે છે. જો કે ઉપરના શાસ્ત્રીય-મર્યાદાનુસારી કેષ્ટકના ઉપયોગમાં ચોમાસાના દિવસોમાં સૂર્યના તાપના અભાવે છાયા ન પામી શકવાથી કંઈક મુશ્કેલી પડે તેમ છે, પણ તે તો સંયમના ખપી મુમુક્ષુ-આત્માને તેટલી બાધાકર નથી નિવડતી. કારણ કે રોજના ચાલુ અભ્યાસથી વગર–છાયાએ પણ –સમયનું સાચું અનુમાન થઈ શકે છે. વર્તમાન–યુગના સાધનેના વિષમ ઉપયોગથી આપણી તેવી કલ્પના-શક્તિની યર્થાથતામાં હાસ આખ્ય છે, પણ શાસ્ત્રાનુસારી-જીવનના માર્ગ પર ચાલવા ઈચ્છનારને પુનઃ ડાક અભ્યાસથી તે શક્તિ પ્રાપ્ત થઈ શકે છે. તત્ત્વજ્ઞાન એટલે? - અઘાતી-કર્મ કરતાં ઘાતી-કર્મથી ડરતા રહેવું તે તત્વજ્ઞાનને સાર છે.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy