SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુજીવનની રૂપરેખા ૧૩ કેટલા વખત આત્મચિંતન કર્યુ? ૧૪ કેટલા વખત ધ્યાન કર્યું ? ૧૫ કેટલી વખત નવ વાડનું ઉદ્ધૃધન કર્યું ? ૧૬ કઇ ઇંદ્રિયને આધીન થવાયુ ? ૧૦ કેટલી વાર ક્રિયામાં પ્રમાદ કર્યા ? ૧૮ કયા ગુણ મેળવવા પ્રયત્ન કર્યો ? ૧૯ કયા દુર્ગુણુ છેાડવા પ્રયાસ કર્યા ? ૨૦ કેટલી વાર એક-આસને બેઠા ? ૨૧ કેટલીવાર મીજાનુ` કામ કર્યું' ? ૨૨ કેટલીવાર જ્ઞાનની ભક્તિ કરી ? ૨૩ કેટલેા ટાઇમ વાતમાં ગધે ? ૨૪ કેટલીવાર દેવવંદન કર્યુ ? ૨૫ ગેાચરી લાવવામાં કેટલા ઢોષ લાગ્યા ? ૨૬ ગેાચરી વાપરવામાં કેટલા દોષ લાગ્યા ? ૨૭ ગેાચરી આપવા-લેવામાં કેટલી માયા કરી ? ૨૮ કેટલા દ્રવ્યના સક્ષેપ કર્યાં ? ૨૯ આહાર-પાણીની કેટલી ઉનાદરી કરી ? ૩૦ કેટલી વિગઈ ત્યાગ કરી? ૩૧ જરૂર વગરની કેટલી વિગય વાપરી ? ૩૨ દ્રવ્યાદિ-અભિગ્રહેા કયા લીધા ? ૩૫ ૩૩ જરૂરી વિગઈ વાપરતાં કેટલા રાગ કર્યાં ? ૩૪ વિગઈ વાપરતાં વડીલેાની આજ્ઞા લીધી કે નહિ ? ૩૫ પાત્રામાં આવ્યા પછી ભક્તિ કરી કે નહિ ? આવી જાતની સદ્વિચારણાથી સાધુજીવન ઉચ્ચકૈાટિનું અને છે.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy