SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુતાની જ્યોત ૧૬ “શરીર, ઘર, ધન, સ્વજન, મિત્રો, પુત્ર વિગેરે બધા પર દ્રવ્ય મારાથી–આત્માથી ભિન્ન છે. હું એનાથી ભિન્ન છું.” આવી ભાવના પગલિક–પદાર્થોના મેહ વખતે કેળવવી. ૧૭ નિત્ય, શાશ્વત, નિષ્કલંક, શુદ્ધ અને જ્ઞાન-દર્શનથી સમૃદ્ધ આત્માનું સ્વરૂપ છે. ૧૮ શુદ્ધ અને શાશ્વત જે મેક્ષરૂપ આત્માનું સ્થાન છે, તે જ ખરેખર ઉપાદેય છે. ૧૯ વધુ શું કહેવું? જેમ જેમ રાગ અને દ્વષ નાશ પામે-ઘટે તે રીતે વિવેક પૂર્વક ગુરુ-નિશ્રાએ શાસ્ત્રાજ્ઞા અને ગીતાર્થોની મર્યાદા પ્રમાણે પ્રવર્તવું. | (શ્રીયુત પૂ. ઉપા. યશોવિ. મ. પ્રણીત શ્રી ઉપદેશરહસ્ય ગા. ૧૯૪ થી ૨૦૧ ના આધારે) સંયમ-રથના ચક્રો, નિર્ભયતા, સ્વતંત્રતા અપરોપજીવીપણું, અનિશ્ચિતપણું મુક્તિપુરીમાં પહોંચાડનારા સંયમ-રથના ચક છે. જ્ઞાનથી નિર્ભયતા અને અભ્યાસથી શાસ્ત્રીય સાચું સ્વાશ્રયીપણું મેળવી શકાય છે.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy