SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ PREFEREFEREFFEREFE સાગરનાં મોતી # સોનું, ચાંદી કે ઝવેરાતની જેટલી કિંમત મગ જમાં છે તેના કેડમેં ભાંગે પણ ધર્મની કિંમત સમજાય તો ધર્મની પ્રવૃત્તિમાં ઉલ્લાસ જાગે. કેઈની ટીકા કરવાના બદલે તેના કામની પ્રશંમાં કરો! જેથી તેને ઉલ્લાસ વધે ! આપણા પ્રતિ આદરભાવ સામાને ઉત્પન્ન થાય તેવું વાતાવરણ કેળવવું જરૂરી છે કે જેથી તેની છતી –ભૂલોને કરાતો નિર્દેશ પોતાની મેળે ઓળખી દોષ–મુક્ત બનવા પ્રયત્ન કરી શકે ! જ વચનને ઉપગ બીજાના ઉલ્લાસની જાગૃતિ કેળવવા કરવો જરૂરી છે. * દરેક માણસ પોતાની પ્રશંસા અને મહત્વ ઈચ્છે છે, પણ દુઃખની વાત એ છે કે આ બન્ને ચીજ બીજાને આપવા તૈયાર નથી, તે આપ્યા વિના શી રીતે મળે? એ પણ ખાસ વિચારણીય છે. * બીજાની ટીકા કરનારો માણસ અણસમજથી પણ દુશ્મનાવટની ખરીદી કરે છે. FEEEEEEEEEEEEEEEEEEEEE
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy