SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુતાની ન્યાત (ગાથા. ૩૭૦) ૮૧ સંવત્સરીને અટ્ટમ, માસીને છઠ્ઠ અને પફખીને ઉપવાસ છતી શક્તિએ ન કરે. ૮૨ માસક૯૫ પૂર્ણ થયે પણ સુખશીલતાથી રહે. (ગાથા. ૩૭૧) ૮૩ હંમેશા એક-ઘરની ગોચરી વાપરે. ૮૪ એકલ-વિહારી બને. ૮૫ ગૃહસ્થને પરિચય અધિક રાખે. ૮૬ નિમિત્ત-શાસ, જતિષ, સંગીત આદિ પાપ-શ્રુત, કે તેમાં રસ ધરાવે અને અભ્યાસ કરે. ૮૭ સંયમાનુષ્ઠાનમાં રક્ત ન રહેતાં લેકના ચિત્તનું રંજન કરવા મહેનત કરે. | (ગાથા. ૩૭૨) ૮૮ ઉત-વિહારી સાધુને તિરસ્કાર કરે. ૮૯ જ્ઞાનાદિ શુદ્ધ-માગને છૂપાવે. ૯૦ સંયમની જયણા ભૂલી સુખશીલતામાં રાચ્ય રહે. ૯૧ સુસાધુને છોડીને દેષયુક્ત ક્ષેત્રમાં રહે. (ગાથા. ૩૭૩) ૨ મોટા અવાજથી સંગીતમાં મગ્ન બને. ૯૩ મુખ વિકૃત કરીને હસે. ૯૪ કામચેષ્ટાવાળા ચેષ્ટા મોકલે. ૯૫ કામ-ચેષ્ટાના વચનેથી બીજાને હસાવે. ૬ ગૃહસ્થને કાર્યની ચિંતા કરે.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy