SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ સાધુતાની ન્યતા ૨૨ સ્વાધ્યાયાદિની શક્તિ ન હોય તે દિવસના પહેલાં ન પહોરે નવકારમંત્રનું સ્મરણ ન કરે તે. ૨૭ વ્યાખ્યાન ન સાંભળે તે અગર વાચનાદિ સ્વાધ્યાય કે - અર્થ ગ્રહણ ન કરે તે. ૨૮ પ્રતિક્રમણ-વાચના કે સ્વાધ્યાય કરતાં, ચાલતાં કે ઊભાં રહેતાં કે તેઉકાયની ઉજેહી પડતાં શરીરાદિને સંકેચ ન કરે તે. ૨૯ થઈ ગયેલ પાપની આલોચના કરી ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત ન લે તે. ૩૦ પહેલી કે બીજી પિરસમાં ફરવાની દૃષ્ટિએ ઉપાશ્રય બહાર જાય તે. " ૩૧ ગૃહસ્થને ઘર પાસે અશુચિ કરે તે. ૩૨ રાત્રે ઠલે જાય તે. ૩૩ દિવસે જોઈ ન રાખેલ (વગર પડિલેહેલી ભૂમિએ રાત્રે .: ઠલે-માગું પરઠવે તો. ૩૪ પહેલા કે બીજા પહેરમાં સ્વાધ્યાયાદિ પડતું મૂકીને વિકથા, અનુપયેગી વાત કે આર્નાદિયાનને પિષક કથાઓ કરે કે ઉદીરે તે. પ ઉપાશ્રયમાંથી નિકળતાં “માસી ” ન બોલે તે. ૩૬ ઉપાશ્રયમાં પેસતાં “બિલિદી ” ન બોલે તે. ૩૭ વારંવાર ઉપાશ્રયમાંથી બહાર જાય તે.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy