SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ શું કરવાથી પ્રાયશ્ચિત્ત આવે? વિતરાગ-પરમાત્માના શાસનમાં આરાધના કરનારાઓને સતત ઉપયોગપૂર્વક જાળવી રાખવા જેવા આરાધકભાવને ટકાવા રાખવા માટે જ્ઞાનાદિ-સાધક પ્રવૃત્તિમાં અનાગાદિકારણે થઈ જતા અ-સર્વત્તનેમાંથી પાછા હઠવાની જાગૃતિ પ્રધાનપણે જરૂરી વર્ણવી છે. તે અંગે સાધુ-જીવનમાં જે જે પ્રવૃત્તિઓ અસવનરૂપે જ્ઞાની–ભગવતેએ શાસ્ત્રોમાં વિસ્તારથી જણાવી છે, તેમાંની કેટલીક મુમુક્ષુ-આત્માને સાવધાની કેળવવા ઉપયોગી થઈ પડે, તે શુભ આશયથી જણાવાય છે. અ-સવનેની યાદી. ૧ રોજ ત્રિકાલ ચૈત્યવંદન (દહેરાસર-દર્શનાદિ, ન કરે તે. ૨ અ-વિધિથી ચૈત્યવંદન કરે તે. ૩ પિતાની શોભા પૂજા માટે ફલ-ફૂલ બીજાદિની વિરાધના કરે તે ૪ ચિત્યવંદન કે સ્વાધ્યાય કરતાં કે સ્તવન બોલતાં અંતરાય કરે તે ૫ પ્રતિક્રમણ ન કરે તે. ૬ બેઠા પ્રતિક્રમણ કરે તે. ૭ અનુપગથી પ્રતિક્રમણ કરે તે. ૮ પ્રતિક્રમણના સમયનું ઉલ્લંઘન કરે તે. ૯ સંથારામાં સૂતાં સૂતાં પ્રતિક્રમણ કરે તે. ૧૦ સંથારામાં બેસીને પ્રતિક્રમણ કરે તે.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy