SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ આ રીતે એક સામાયિકમાં પણ શરણાગતિ વગેરે ત્રણેયના અંતલાવ છે, તેમ શેષ આવશ્યકેામાં પણ તેને અંતર્ભાવ કયી રીતે છે, તે વિચારીએ. (૧) શરણાગતિ-ચતુર્વિં શતિસ્તવ અને વંદન દ્વારા દેવ-ગુરુની શરાગતિ થાય છે. (૨) દુષ્કૃત ગાઁ-પ્રતિક્રમણુદ્વારા સ્વદુષ્કૃત ગોં થાય છે. (૩) સુકૃતાનુમાદના-સામાયિક, કાર્યાત્સગ અને પ્રત્યાખ્યાનદ્વારા સુકૃતનું આસેવન થાય છે અને તે સુકૃત અનુમાદનાનુ ફળ પણ છે. આ છએ આવશ્યક જ્ઞાનાદિ આચારાની શુદ્ધિ કરનારા હેાવાથી જેમ શ્રી જૈનશાસનના મૂળસ્વરૂપ છે, તેમ શરણાગતિ વગેરે પણ પાંચેય માચારાની વિશુદ્ધિ કરનારા હેાવાથી એ પણ શ્રી જિનશાસનના મૂળરૂપ જ છે. શરણાગતિ આદિ ત્રણથી આચારશુદ્ધિ (૧) શરણાગતિદ્વારા દર્શનાચારની વિશુદ્ધિ થાય (ર) દુષ્કૃત ગાઁદ્રારા સર્વ આચારાની શુદ્ધિ થાય (૩) સુકૃત અનુમાદનાદ્વારા-ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારની શુદ્ધિ થાય છે. એમ છ આવશ્યકેામાં અને પંચાચારાદિમાં છે.
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy