SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ૩. નિવેદ વ્યહારષ્ટિથી સ્વરૂપાસ્તિત્વને વિચાર-વ્યવહારનયથી નિવસન દ્વારા ત્યારે જીવને ‘હું જીવ છુ, આત્મદ્રવ્ય છુ, અનાક્રિકાળથી ક્રમબદ્ધ સ'સારી છુ....' એવુ' જ્ઞાન અને શ્રદ્ધાન થાય છે, ત્યારે જે તેને ભવનિવેદભાવ પ્રગટે છે. છ દ્રવ્યેામાં જીવ અને પુદ્દગલ એ જ પરિણામી છે, તેથી જેમ સંસારી જીવામાં કર્મ પુદ્ગલેાને ગ્રહણ, કરવાને સ્વભાવ (સહુજમળ) છે, તેમ પુદ્ગલદ્રવ્યમાં પશુ ગ્રાહ્ય સ્વભાવ છે, તેથી જીવ જ્યારે રાગ-દ્વેષાદ્દિના પરિણામ કરે છે, ત્યારે ક્રમ પુગલે તેને ચાંટી જાય છે. સુવણ અને માટીની જેમ જીવન અને કમને સચેગ અનાદિ છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કશ્ય અને ચાગ એના હેતુએ (માશ્રવદ્વારા) છે. જીવ જ્યાં સુધી એ હેતુઓમાં પ્રવૃત્ત હોય છે, ત્યાં સુધી મના પ્રાહ સતત તેનામાં પ્રવેશ કરે છે અને જીવના તે તે પ્રકારના પરિણામની વિચિત્રતાને ધરણે તે મુખ્યયા જ્ઞાનાવરણીયાદિ ક્રમ રૂપે ગાઢ વિભાગમાં વહેચાઈ જાય છે. એ બધાએલાં કર્યાં ઊયમાં આવીને વિવિધ સુભાશુભ કળાને આપે છે અને તેના અનુભવથી જીવ ઇષ્ટાનિષ્ઠ પ્રસગામાં રાગ-દ્વેષ કરે છે, તેથી પુનઃ ક્રમ ગાય છે, પુનઃ ઊદ્રયમાં આવે છે. આ રીતે ક્રમના પ્રભાવે જન્મ, રા, અણુ ચાર્ષિ, માર્ષિ અને ઉપાધિ
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy