SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ જન દર્શન અને માંસાહાર, ઉપર જણાવેલ સૂત્રમાં મુખ્ય વાંધાવાળી હકીકત તો “વહુ કદિય માં જા, અ$ વા વદુર' તથા મંત થા દિશા૬િ ઇંટા દાય............પરિણા આ બે છે, અને તેનો અર્થ જૈનધર્મના મૌલિક અહિંસાના સિદ્ધાંતને બંધ બેસત થઈ શકે તો પછી તે આખા પ્રસંગનો અર્થ તે પ્રમાણે ઘટાવી શકાય અને જે તેમ ઘટાવી શકાય તે જૈનધર્મના સાધુઓ માંસાહાર કરતા એવી જે કુશંકા ઉભી થાય છે તે દૂર થાય. પહેલાં તો આ દરેક શબ્દ શબ્દનો પૃથફ પૃથફ અર્થ કરીએ, અને તે શબ્દના જે અર્થ અહીંયાં કરવામાં આવે તે અર્થના સમર્થનમાં શબદકોષનાં કે સિદ્ધાંતનાં જે પ્રમાણે હોય તે સાથે સાથે આપીએ અને પછી તેને પૂરો અર્થ કરી તે આખા પ્રસંગને ઘટાવીએ. ઉદુઃઘણું, ઝાઝા. $= માછલું. યદિ = ઠળીયા, ગોટલી. વા=પેકે, જેમ, ના અર્થમાં. મસ = ફળને ગર, ગીર, નરમ ભાગ. દુ= ઘણું, ઝાઝા. થા = અને, અથવા. ર = કાંટા, કઠણ ભાગ. ઉપર દરેક શબ્દોના જે અર્થે કરવામાં આવ્યા છે તેનાં પ્રમાણે હવે આપીએ.. દુ = ધણું, ઝાઝા એ અર્થ સર્વમાન્ય છે. મરિથ (સં ત) = ૧. A bone હાડકું ૨. The kernel or a stone of a fruit. ગોટલી, ઠળીયો. ( આપ્ટકૃત સં. એ. ડિક્ષનેરી પાનું ૧૦૩)
SR No.022992
Book TitleJain Darshan Ane Mansahar
Original Sutra AuthorN/A
AuthorManilal Vanmali Shah
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1939
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy