SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ & in (1) સંસ્કૃતનું ગુજરાતી :1. ભગવાન મહાવીરસ્વામી પાસેથી ગૌતમસ્વામી ભણે છે અને ગૌતમસ્વામી પાસેથી તે માણસો ભણે છે. 2. ખેડૂત ઈચ્છાથી પિરાણે નહીં કોદાળી વડે ખેતરને ખેડે છે. લુચ્ચો રસોઈયો સારી રીતે રિસોઈ) રાંધતો જ નથી. 4. તે દુઃખથી ધ્રૂજે છે, પરંતુ અસત્ય અને અપ્રિય પણ બોલે છે. પ્રબળ દુઃખથી પણ ધર્મ રક્ષે છે. તે કારણે અમે ધર્મને નથી જ છોડતા ! અને તેથી ધર્મ અમને નથી જ છોડતો. 6. અમે આરાધના માટે જાપ કરીએ છીએ. અમે સાધુઓની સ્પૃહા કરીએ છીએ અને પૂજા કરીએ છીએ. તેઓ ધર્મને કહે છે. 8. મહાવીરસ્વામી ભગવાન છે. આથી અહીં-તહીં બધે લોકો પૈસા અને અલંકારોથી તેમને પૂજે છે. 9. પણ, મહાવીર સ્વામી તે ધન-અલંકાર વગેરેને ઈચ્છતા નથી. મહાવીર સ્વામી ગુસ્સે નથી જ થતા, તે લોભ કરતા નથી કે અભિમાન કરતા નથી અને સુખને આપે છે. તેથી તે મહાવીર સ્વામી ભગવાન છે. (2) ઓળખાણ :શબ્દરૂપ | મૂળશબ્દ લિંગ વિભક્તિ વચન વિભક્તિનું અર્થ નામ जिनेन | जिन પુંલ્લિંગ કરણ ભગવાનથી | देशेन કરણ દેશ વડે ધન્યા: ધન્ય કર્તા ધન્નાજીઓ शालिभद्रान् शालिभद्र શાલિભદ્રોને कृतपुण्यम् |कृतपुण्य યવન્નાજીને | असुराभ्याम् | असुर બે અસુરો વડે | अप्रिय સંપ્રદાન અપ્રિય (વસ્તુઓ) માટે | અધË | અધર્મ ૩ | ૩ | કરણ | અધર્મો વડે 9 |નરાન્ | નર ૨ | ૩ | કર્મ નરકોને ૦ ૦ ૦ ૦ ૦ ૦ 0 ૦ કરણ = 0 • શાક સરલ સંસ્કૃતમ્ - ૫ • ( ૨ ૧ ૦ જ પાઠ-૧| B
SR No.022985
Book TitleSaral Sanskritam Part 05
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy