SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભકિત પ્રજા છે, કે આવું જિન ભગવાન જેવું સ્વરૂપચિ : પરમાનંદમય શુદ્ધ આનંદઘન સ્વરૂપ અંતરાત્મભાવ મને પ્રગટે તે કેવું સારું ? એવી અંતરંગ ચિરૂપ તીવ્ર ઇચ્છાથી તે પરપરિણતિમાં નિરીહ-નિષ્કામ અંતરાત્મા બની આત્મપરિણતિ ભાણ વળે છે. - જિન સમ જિન સમ સત્તા ઓળખી તેજી તસુ પ્રાગભાવની ઈહ; અંતર મંતર આતમતા લહી હોજી, પરપરિણતિ નિરીહ..નમિપ્રભ૦ ”—શ્રીદેવચંદ્રજી. અને પછી એ તે અંતરાત્મા આદર્શ પરમાત્મસ્વરૂપની સાધના કરે છે. જે ઉપાસ્ય આદર્શ તેવી સિદ્ધિ થાય છે. કુશલ શિલ્પી જેમ આદર્શને પ્રતિદસ્થાનીય પ્રભુ ( Model) નિરંતર દષ્ટિસન્મુખ રાખી પિતાની કલાકૃતિ ઘડે છે, તેમ મુમુક્ષુ આત્મા પણ પ્રતિબૃદસ્થાનીય-આદર્શરૂપ પ્રભુને નિરંતર દષ્ટિ સન્મુખ રાખી નિજ આત્મસ્વરૂપની પૂર્ણકલામય ઘટના કરે છે, “દર્પણ જિમ અવિકાર” પ્રભુના રૂપદર્પણમાં નિજ સ્વરૂપનું દર્શન કરે છે. પ્રતિરે પ્રતિઈદે જિનરાજના હેજી, કરતાં સાધક ભાવ; તેવચંદ્ર દેવચંદ્ર પદ અનુભવે છે, શુહાલમ પ્રાગભાવ...નામિપ્રભ.”—ી રવચંદ્રજી.
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy