SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા “ અપ વી ક્ષાપશમ છે, અવિભાગ વણારૂપ રે; ષડૂ ગુણ એમ અસંખ્યથી, થાયે યાગસ્થાન સ્વરૂપ રે. ....મન મેધું અમારું પ્રભુ ગુણે. સુહૂમ નિગાદી જીવથી, જાવ વર સુન્ની પ′′જત્ત ૐ; ચેાગના ઠાણુ અસંખ્ય છે, તરતમ મેહે પરાયત્ત રે. મન૰” અને આ સૃષ્ટિના સ્થૂળ ભેરૂપ જે આઠે વિકસ તખા ( stages), તે જ મિત્રાદિ આઠ દૃષ્ટિ. આ સદૃષ્ટિની અષ્ટધા દૃષ્ટિમાં એધવિકાસ કેવા થતા જાય છે, મેધપ્રકાશની તરતમતા કેવી હાય છે, તેના સાધર્મ્સ થી અવમેધ થવા માટે મહર્ષિ હરિભદ્રાચાય જીએ ઉત્તમ ઉપમાની યાજના કરી છે, કે જેના પરથી સુગમતાથી તે તે દૃષ્ટિના સ્વરૂપને ઘણા બેધ થઈ જાય છે. આ આઠ દૃષ્ટિને અનુક્રમે (૧) તૃણું અગ્નિક ની, (૨) છાણાના અગ્નિકની, (-) કાષ્ટના અગ્નિકણુની, (૪) દીપકની પ્રભાની, (૫) રત્નપ્રભાની. (૬) તારાપ્રભાની, (૭) સૂર્ય પ્રભાની, (૮) અને ચંદ્રપ્રભાની, એમ ઉપમા આપી છે. તૃણુ અગ્નિથી માંડીને ચંદ્રપ્રભા સુધી ઉત્તરાત્તર પ્રકાશની તરતમતા છે, તેમ મિશ્રા દૃષ્ટિથી માંડીને પરા ષ્ટિ સુધી ઉત્તરાત્તર ખાધરૂપ પ્રકાશની તરતમતા છે. આમ આ આઠે દૃષ્ટિને યથાયોગ્ય ઉપમા આપી શાસ્ત્રકાર મહર્ષિએ થાડા શબ્દોમાં ઘણું રહસ્ય ચમત્કારિક રીતે ખતાવી દીધું છે, તેનું * આઠ દૃષ્ટિની યથા ઉપમા ** तृणोयमकाष्ठाग्निकणदीप प्रभोपमा 1 નાતારાષનદ્રામાં: સટેટ છેઘષા ॥ ’’–શ્રી યોગસિમુચ્ચય,
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy