SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા સારએમ તાત્પ પ્રસંગવશાત્ અત્ર અતિ ઉપયુક્ત જાણી ચરમાવત્ત સંબધી કરવામાં આવેલ આ સમસ્ત વિવરણ પરથી શુ સારમધ-તાપ -પરમાલિત થાય છે ? તે સુજ્ઞ વિચારકે વિચારવા ચેાગ્ય છે. ઉકત લક્ષણુ પરથી આપણે તે અચરમાવ માં વત્તીએ છીએ કે ચાવ માં વએ છીએ ? આપણામાં અચરમાવત્તીના લક્ષણ છે કે ચરમાવત્તીના ? એ આંતર નિરીક્ષણથી ( Introspection ) –અંતર્મુખ અવલાનથી તપાસવુ જોઇએ. જો અચરમાવસ્તીના લક્ષણ દેખાય, તેા તે જેમ દૂર થાય અને ચરમાવના લક્ષણ પ્રાપ્ત થાય, તેવા પ્રયત્ન કરવા જોઇએ. જો ચરમાવીના લક્ષણ દેખાય તે તે જેમ બને તેમ પુષ્ટ થાય એવા અખંડ આત્મ-પુરુષાર્થ નિર ંતર ચાલુ રાખવા જોઇએ. જેમકે— અચરમાવી નુ મુખ્ય લક્ષણ ભવાભિનંદીપણું છે, અને ચરમાવત્તીનું મુખ્ય લક્ષણ મુમુક્ષુ પણ છે. એટલે ભવાભિનંદીપણું—સંસારને અભિનંદવાનું " માત્ર મેક્ષ અભિલાષ છેડી દઈ, માત્ર મેાક્ષ અભિલાષ જ ધારણ કરવા જોઈએ, ક્ષુદ્રતાદિ દોષ ત્યજી, અક્ષુદ્રતાદિ-દયા-ગુણપ્રમેદાદિ ગુણુ ભજવા જોઇએ. તેમજ–ભવાભિની લેાકપ ક્તિમાં બેસે છે, અર્થાત્ કીર્તિ આદિ અર્થે ધર્મક્રિયા પણ લેકને રીઝવવા કરે છે, તેમ નહિં કરતાં કેવળ એક આત્માર્થ જ સમસ્ત
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy