SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મરસ પરિણતિ વિનાનું શાસ્ત્રજ્ઞાન ભારરૂપ ૧૦૯ કલ્યાણ-અકલ્યાણની જોખમદારી તેમને શિરે છે. એટલે એવું જોખમદારીભર્યું ગુરુપદ લેતાં પહેલાં તેમણે કાં તે લાખ વાર વિચાર કરે જોઈએ, અને કાં તે શિષ્યના વિનયને ગેરલાભ લઈ મહામેહનીય કર્મથી “ગુરુ- ભારે બની ભવસાગરમાં૪ ડૂબી જવા તૈયાર રહેવું જોઈએ ! હાલમાં તે આ ગુરુપદની જોખમદારીને ભાગ્યે જ કોઈ વિચાર કરે છે, એટલું જ નહિ, પણ તેને માટે પડાપડી કરે છે ! ૭. અધ્યાત્મરસ પરિણતિ વિનાનું શાસ્ત્રજ્ઞાન ભારરૂપ. (ગિરાજ આગળ ચલાવે છે.) વળી એ પણ ખાસ યાદ રાખવા જેવું છે કે અધ્યાત્મરસ પરિણતિ વિનાનું જે શાસ્ત્રજ્ઞાન તે ભારરૂપ જ છે. ગધેડે ચંદનને ભાર ઉપાડે છે, પણ તેને ભેગ તો કઈ ભાગ્યશાળી જ પામે અજ્ઞાની નિજ ઈદે ચાલે, તસ નિશ્રાએ વિહારી; અજ્ઞાની જે ગચ્છને ચલવે, તે તે અનંત સંસારી રે...જિન” ઉપા૦ શ્રી યશોવિજયજી “અસદ્દગુરુ એ વિનયને, લહે લાભ જે કાંઈ; મહામહનીય કર્મથી, બૂડે ભવજળમાંહિ. ” શ્રી આત્મસિદ્ધિ "अगीयत्यकुसीलेहि संगं तिविहेण वोसिरे । મુકામાગ્નિ મે વિધું પક્ષી તેનાં ના ” સંધપ્રકરણ, ૨-૯૯ અર્થાત–અગીતાર્થ અને કુશીલ સાથેને સંગ હું ત્રિવિધ વિસરું (છોડું) છું, કે જે સંગ માર્ગમાં ચોરની જેમ મેક્ષ માર્ગમાં મને વિધ રૂપ છે.
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy