SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ગામ પડ્યા વિના આગમને અપચો ! ૧૩ બાકી એવા ગુરુગમ વિના માત્ર સ્વછંદ મતિકલ્પનાએ આગમની ગમ પડે એમ નથી, એમાં સર સૂઝે એમ નથી, પગ મંડાય એમ નથી, પગ મૂક્વાનું ઠેકાણું નથી. માટે માત્ર શબ્દરૂપ આગમ દ્વારા–દ્રવ્યશ્રુતજ્ઞાનના અભ્યાસ માત્રથી વસ્તુ વિચારવા બેસીએ તે સમજી સમજાય એમ નથી. તે સમજવા માટે તો જેને ભાવકૃતજ્ઞાન અર્થાત સાક્ષાત્ આત્મજ્ઞાન પ્રગટયું છે, એવા અધ્યાત્મરસપરિણત જ્ઞાની+ સશુરુને વેગ જોઈએ. વસ્તુ વિચારે જે આગમે કરી રે, ચરણ ધરણ નહિં ઠાય....પંથડે નિહાળું રે બીજા જિનતણે રે.” પ્રેમ પ્રતીત વિચારો ટૂંકડી, ગુગમ લેજે રે જડે.” શ્રી આનંદઘનજી નહિ તે ગમ પડયા વિનાના આગમ ઊલટા અનર્થકારક પણ થઈ પડે-અભિમાનાદિ વિકાર દેષ પણ ઉપજાવે એવી સંભાવના છે. જેમ મંદ પાચનગમ પડ્યા વિના શક્તિવાળાને પૌષ્ટિક અન્ન પાચન આગમને અપ! ન થાય, પણ તેથી તે ઊલટું અજીર્ણ ઉપજે; તેમ અનધિકારી જીવને આગમરૂપ પરમાન્ન પચે નહિ, એટલું જ નહિં પણ “હું આટલું બધું શ્રુત ભણ્ય , આ બહુશ્રુત આગમધર છું, હું આવા સરસ વ્યાખ્યા કરી લોકોને મંત્રમુગ્ધ કરી + “ આત્મજ્ઞાન સમદર્શિdi, વિચરે ઉદય પ્રયોગ; અપૂર્વ વાણું પરમ વ્યુત, સદ્ગલક્ષણગ”–શ્રા આત્મસિદ્ધિ
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy