SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ આનંદઘનજીનુ દિવ્ય જિનમાર્ગદર્શન અને જે વીતરાગપણુ સાધતા હૈાય તે જ સાચા શાસનસંરક્ષક છે. માકી તા નામ માત્ર છે. ૫. આત્મદૃષ્ટા સદ્દગુરુદ્વારા પ્રવચન અંજન થકી દિવ્ય નયન પ્રાપ્તિ પથિક—યાગિરાજ ! આમ અધ પુરુષપર પરા પાસેથી આ દિવ્ય નયનની પ્રાપ્તિ જો અસંભવિત છે, તે બીજી કઇ રીતે એ દિવ્ય નયન સાંપડે ? શું શાસ્ત્રથી-આગમથી એ દિવ્ય નયન મળે ખરું ? એમાં એની પ્રાપ્તિના માર્ગ શું નહિ મતાન્યેા હાય ? ચેગિરાજ—હૈ ભદ્રે ! આગમમાં એની પ્રાપ્તિના માગ જરૂર ખતાવ્યા છે, પણુ કેવળ આગમદ્વારા એની મેળે કઇ દિવ્ય નયન પ્રાપ્ત થઇ જતું નથી. દિવ્ય નયનને પામેલા એવા સદ્ગુરુના ‘નયન ’×વિના-ઠેરવણી વિના એ ‘દિવ્ય નયન' પ્રાપ્ત થતું નથી. કારણ કે આગમમાં માગ કહ્યો છે, મમ્ નહિ; મમતા જ્ઞાની સત્પુરુષના હૃદયમાં રહ્યો છે. પથિક—યાગિરાજ ! તે કેવી રીતે ? તે સ્પષ્ટ સમજાવવા કૃપા કરો. ચેગિરાજ—આગમ એટલે આમ જ્ઞાનીપુરુષના વચન. આ આસપુરુષ અનુભવજ્ઞાની હતા. તેમણે અખંડ આત્મવસ્તુ <‘બિના નયન પાવે નહિ, બિના નયનકી બાત; સેવે સદ્ગુરુસ્કે ચરન, સા પાવે સાક્ષાત 99 - શ્રીમદ્ રાજચંદ્રજી
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy