SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ાન દઘનજીનું દિવ્ય જિનમાન લગી મિથ્યાત્વ ટળ્યું નથી, દનમેહ દૂર થયા નથી અને સભ્યદૃષ્ટિ ખૂલી નથી ત્યાં લગી પરમાર્થથી ષ્ટિ ધપણુ જ કહેવા ચેાગ્ય છે. જેની ષ્ટિ ખરાખર હાય તે જ મા દેખી શકે છે, ન હોય તે નહિં, તેમ પરમા મા પણ જેની સભ્યદૃષ્ટિ ઉઘડી હોય તે જ દેખી શકે છે, બીજા નહિં, એ મેં પૂર્વે તને વિસ્તારથી જણાવી દીધું છે, એટલે પુન: હેવાની આવશ્યકતા નથી. અને હાવુ એમાં પથિક—પણ અત્રે કોઈ લેકે તે પેાતાનું સમ્યગ્દૃષ્ટિપણું' માને છે તેનું કેમ ? ચાગિરાજ—હે ભદ્ર ! માનવું ઘણા તફાવત છે માન્યાનું ફળ નથી, તથારૂપ ભાવનું દશાનું ફળ છે. પેાતાનામાં તથાપ્રકારના ગુણુના આવિર્ભાવ ન હોય તા માનવાથી શું વધી જવાનુ હતું ? ને નહિ માન્યાથી શું ઘટી જવાનું હતું ? ઊલટું નહિ હોવા છતાં માનવું કે મનાવવું તે તે દંભ જ ગણાય, આત્મવચના ને પરવચના જ કહેવાય. અને મે ક્ષમાગ તે સાવ ઋજી— સરલ છે, વાંકાચૂકા નથી, એટલે ત્યાં પ્રવેશવા માટે ઋજુપણું- સરલપણું-નિ ભપણું જ જોઇએ. એટલે કે તેમાં *ઋજી-સરલ-નિર્દંભી આત્માએ જ પ્રવેશ કરી શકે છે. દંભી, માયાચારી, ઢોંગીઓનું ત્યાં કામ નથી ને તેને *“आत्मार्थिना ततस्त्याज्यो दंभोऽनर्थनिबन्धनम् । રુદ્ર: સ્વાદનુભૂતચેત્યાગમે પ્રતિવિતમ્ ॥” —શ્રી અધ્યાત્મસાર. ભાવથી સભ્યશ્રૃષ્ટિપણું પ્રગટયા વિના સમકિતી ક્યાંથી?
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy