SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદ્રષ્ટિનું લક્ષણ અને ફળ ૬૯ ઘટે છે, ખેદ આદિ આઠ દોષના ત્યાગ થાય છે, ને અદ્વેષ, જિજ્ઞાસા આદ્ધિ આઠ ગુણ પ્રગટે છે. તેનુ વિશેષ સ્વરૂપ જાણવા ઈચ્છતા હા તે તુ' અવકાશે યાગાચાર્ય શ્રી હરિભદ્રજીકૃત ચેાગસિમુચ્ચય, યાગબિન્દુ આદિ ઉત્તમ ગ્રંથરત્ને શાંતિથી અવલાક પથિક—આ યાગાષ્ટિ છે એમ કયા સામાન્ય લક્ષણે ઓળખાય ? ને તેનુ કુલ શું? ચાગિરાજ સતશ્રદ્ધાસ’ગત એધ× તે ષ્ટિ કહેવાય છે. એટલે જ્યાં સતપુરુષની ને સપુરુષના વચનની શ્રદ્ધાવાળા આધ હાય છે, અને સ્વચ્છંદને ત્યાગ હાય છે ત્યાં સામાન્યપણે આ દૃષ્ટિની પ્રાપ્તિ સમજવી. અને આવે શ્રદ્ધાયુક્ત ખાધ જ્યાં હાય છે ત્યાં નિષિદ્ધ એવી અસત્ પ્રવૃત્તિના વ્યાઘાત થાય છે, અસત્ પ્રવૃત્તિ અટકી પડે છે અને સત્પ્રવૃત્તિપદ મુક્તિ પદ ખેંચાઇને નિકટ આવતું જાય છે. આ મુક્તિપદની પ્રાપ્તિ એ જ આ ચેાગદિષ્ટનું છેવટનું ફળ છે, કારણ કે મેાક્ષની સાથે ચેાજે તે યાગ કહેવાય છે. ‘ મોક્ષન યોજ્ઞનાવું Ôનઃ ' એવા યેગ સંખધિની દૃષ્ટિ તે ચેગષ્ટિ છે, એટલે ચેગષ્ટિનુ લ મેાક્ષ છે. ઉકત આઠ દૃષ્ટિમાં મિત્રા આદિ પ્રથમની ચાર દૃષ્ટિ યોગદ્રષ્ટિનું લક્ષણ અને ફળ × सच्छ्रद्धासङ्गतो बोधो दृष्टिरित्यभिधीयते । असत्प्रवृत्तिव्याघातात्सत्प्रवृत्तिपदावहः ॥ "" ** -ચા ૬. સ.
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy