SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫૮ ? કલ્યાણકારી સૂચના સંયમને મેળવી શાસ્ત્રોક્ત મુનિપણુના આનંદને અનુભવ મેળવવું જોઈએ. સંયમ અને તપના અનન્ય સાધનભૂત શરીરના પિષણ વખતે રસના-વાસનાને પોષણ ન મળી જાય તેનું સતત લક્ષ્ય રાખવું જોઈએ. આગાઢ કારણે શરીરાદિના ઉપખંહણ માટે લેવાતે પદાર્થ પણ સ્વાદ કે રસમયતા વડે ઈન્દ્રિયોના વિકારે પેદા કરે તે રીતે તે ન જ લે, પણ પ્રકારાંતરે તેના મૂલ રસ–સ્વરૂપને બદલી પોષણનું તત્ત્વ મળી રહે અને લાલસા-વૃત્તિ ન પોષાય તે માટે જયણાશીલ પ્રવૃત્તિ રાખવી. તથા સાયેજિત કરેલા રસનું અગર એક સાથે બીજા રસનું આસ્વાદન ન થાય તેનું પણ પૂર્ણ ધ્યાન રાખવું. વળી નીચે જણાવેલ ભજનના પ્રકારે તથા તેને હે. પાદેય વિભાગ લક્ષ્યમાં રાખવે. ૧ સિંહભેજન–એક જ બાજુથી વાપરવું તે. ૨ પ્રતરાજન–જેવું લીધું તેવું વાપરવું તે, ૩ હસ્તિજન–ઉપેક્ષાભાવથી વાપરવું તે. ૪ કાકભજન– ચૂંથીને વાપરવું તે. ૫ શુગાલભેજન–જ્યાં ત્યાંથી વાપરવું તે. આ પ્રકારમાં પ્રથમના ત્રણ ઉપાદેય છે; બાકીના હેય છે. અર્થાત્ હાથીની જેમ ઉપેક્ષાભાવે કે સિંહની જેમ એક બાજુથી જ ભેજન કરવું તે રસનાને જિતવાને પ્રબલ ઉપાય છે. ટૂંકામાં “જે રીતે રાગદ્વેષ ન થાય તે રીતે વાપરવું શ્રેષ્ઠ છે.”
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy