SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ : ૭ : પરમપૂજ્ય વિદ્વરેણ્ય ન્યાતિષ માત તાર્કિકશેખર આચાર્ય દેવ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજશ્રીએ ‘આશીવચન' લખવા દ્વારા અમારા ઉપર અતિ ઉપકાર કર્યો છે. તેમજ પરમપૂજ્ય ગુણગરિષ્ઠ પ્રસિદ્ધવક્તા ઉપાધ્યાયજીશ્રી કૈલાસસાગરજી ગણીન્દ્રશ્રીએ “ આનંદના ઉદ્ગાર ” લખીને અને પેાતાની પવિત્ર દેખરેખ નીચે સુધારા સાથે માત્ર ૨૫ દિવસમાં સ`પાદન' કરાવી આપ્યું તે બદલ એમના પણ અત્યંત ઋણી છીએ. આ પુસ્તિકાની ઉપયેગીતા શું? એ લખવું અમારા માટે અશક્ય છે કારણ કે એ વિષય પૂ. ગીતા મુનિભગવતાના છે. પૂર્વ સાધુ-સાધ્વીજી મહારાજાઓના ઉપયાગમાં આ પુસ્તક આવે અને એમના સયમ પાલનમાં અમે। નિમિત્તરૂપે ખની સેવાના લાભ મેળવીએ એ જ અમારી હાર્દિક ભાવના છે. ...લી પ્રકાશક
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy