SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩ર : આત્મવિચારણા બહારથી લઈ આવે છે અને પિતાના બગીચાની શેભામાં વૃદ્ધિ કરે છે. તેમ મારે પણ મારા જીવનને સુંદર બગીચે બનાવ હોય તે શ્રદ્ધારૂપી પાણું નાંખતા જવું. અતિચારરૂપ ખરાબ ભાગ કાઢી નાખવે અને ગુણરૂપી છેડવાઓ લાવી જીવનરૂપ બગીચાની શોભામાં વૃદ્ધિ કરવી જોઈએ. વસતિ-વસ્ત્ર અને આહાર પણ આ ત્રણને ઉપયોગ સતત ચાલુ છે તેમાં જરૂર સગવડ અને શેખ એમ દરેકના ત્રણ વિભાગ પડી જાય છે. જે કે મૂલ સ્વભાવે આત્માને ત્રણ પિકી એકેયની જરૂર નથી પણ વર્તમાનમાં એ ત્રણેયની જરૂર રહેવાની છે માટે જરૂરી કામ ચાલી શકે તેવી સાવિતા લાવવાના લક્ષ્ય સાથે સગવડ અને શેખથી બચી જવું. પણ આત્મા હજી તેટલો સવશીલ નથી બન્ય, માટે બને ત્યાં સુધી જરૂરીયાત સાથે સ્વાભાવિક મળી આવતી સગવડને સાપેક્ષ ઉપગ પણ બહુ મર્યાદિત કર – પણુ એ તે નક્કી કરી લેવું તે નિરપેક્ષપણે સગવડને અમર્યાદિત ઉપયોગ કે શેખના પ્રકારમાં ન ઉતરી જવાય. વસતિ આદિ ત્રણમાં જરૂર અને સગવડથી આગળ ન વધવું. સગવડને પણ ઘટાડવા પ્રયત્ન કર. * જરૂરી વસ્તુના ઉપયોગમાં અનાસક્તિ જરૂર કેળવવી. U)
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy