SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ જે સંયમ શુદ્ધિ માટે જરૂરી છે છે. આત્મનિરીક્ષણ કરે * દીક્ષા–ચારિત્ર સ્વીકારતી વખતે જે ઉચ્ચ કેટિના ભાવ-પરિણામે હતા, તેમાં વધારે થયે? સ્થિરતા થઈ કે ઘટાડે થયે ? –વધારે પ્રશસવા યોગ્ય છે, –સ્થિરતા અનુમોદન પત્ર છે, પણ ઘટાડે કેમ ? અને શા કારણથી ? તેના વિગતવાર વિચારદ્વારા સંયમી જીવનની સાચી જવાબદારીઓ અદા કરવા પ્રયત્નશીલ થવું જરૂરી છે. * જેની નિશ્રાએ આરાધના કરાય છે, તેમની નિશ્રાની મહત્તા સમજાણું છે? સમજાઈ હોય તે પણ–-- & આરાધનાના દષ્ટિકોણથી? કે આપણી વૃત્તિઓઈચ્છાઓને પંપાળનાર અનુકૂળ વાતાવરણના દષ્ટિકોણથી ? ખૂબ જ ગંભીરતા સાથે આ સંબંધી ઉંડું વિચારવું. 26 આરાધના આપણું સગવડે અને આપણા અનાદિકાલીન સંસ્કારોની ઘેરી છાયા તલે થાય છે કે જ્ઞાની ગુરુ અને શાસ્ત્રોની મર્યાદા અનુસાર થાય છે ? બીજા સંયમીઓના કાલ સંગ સાધનની વિષમતાને
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy