SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ TI NE નમસ્કાર મહામંત્ર સ્મરણ 1. I ' HIL '///, સંયમ માગે આતરિક ભાલ્લાસ પૂર્વક વધવા ઈચ્છનાર સાધુ-સાધવીએ નિદ્રામાંથી જાગૃત થતાં જ ચૌદ પૂર્વના સારરૂપ શ્રી નવકાર મહામંત્રનું નિર્મલ ચિત્તે સ્મરણ કરવું. પછી ભાવ શુદ્ધિ અને અધ્યવસાયોની નિર્મલતા વધુ સારી કેળવવા માટે નીચેના લેક અને ભાવનાઓનું એકાગ્ર ચિત્તે ચિંતન કરવું અને વ્યવસ્થિત જાપ કરી પંચપરમેષ્ઠી પ્રતિ કૃતજ્ઞતા પૂર્ણ ભક્તિરાગ જગાવો. - જેથી આરાધનામાં આગળ વધવા માટે જરૂરી ભાલ્લાસ પંચપરમેષ્ટિઓના નમન-મરણાદિથી થતા મોહનીય કર્મના હાસથી મેળવી શકાય.
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy