SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ - - સંયમપયોગી મહત્વની હિતશિક્ષાઓ પ્રતિક્રમણ * પાપની આલોચના રૂપ આ ક્રિયામાં પૂર્ણ ઉપયોગ જાળવવા જરૂરી છે. તેનાથી મોહનીય કમ મંદ પડે છે, માટે પ્રતિ ના સૂત્રે શુદ્ધ સંહિતાની જાળવણું સાથે સ્પષ્ટપણે બોલવા. તેમાં જ્યાં જ્યાં જે જે મુદ્રા છે તેને ઉપયોગ બરાબર રાખવે. * એ નાભિથી ઉપરના ભાગે અડવું ન જોઈએ તેનું પૂર્ણ ધ્યાન રાખવું જોઈએ. એ મુહપત્તિ ચાલુ ક્રિયામાં શરીર સંબંધે જ રાખવાં. શરીરથી સહેજ પણ અળગા પડે તે તરત ઈરિયાવહી કરવા. જ ઉજેણીની જયણા પૂર્ણપણે સાચવવી, કાંબલ આદિના ઉપગ માટે બેદરકારી ન રાખવી. & કાઉસગ્નમાં “જિનમુદ્રા, ચૈત્યવંદન-શુમુત્થણું. સ્તવનાદિમાં “ગમુદ્રા” જાવંતિ, જાવંત કવિ. જયવીયરાયમાં “મુક્તાશુક્તિમુદ્રા” સજઝાયમાં “ઉત્કટિકાસાન” છ આવશ્યકમાં “યથા જાતમુદ્રા” શ્રમણ સૂત્ર બેલતાં “વીરાસન” અથવા તેની મુદ્રા “રેમિ ભંતે.” ગારિચ રાજ્જા” માં “અંજલિ મુદ્રાને ” ઉપગ રાખ. પ્રતિમાં પણ બીજાથી બેલાતાં સૂત્રો મનમાં ધારવા
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy