SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમ પાલનની વિશિષ્ટ મર્યાદાઓ : ૨૧૮ ? ૩૮ સાધુની કેઈપણ ચીજ રસ્તામાં રખડતી કે જ્યાં ત્યાં પડી ન રહેવી જોઈએ, તેમ કરવાથી સંયમના ઉપકરણની અવહેલના-આરાધના તેમજ અયતના અધિકરણને દેષ લાગે છે. * ૩૯ રસ્તામાં સામેથી કોઈપણ સાધુ સામે મળે તે વિનયપૂર્વક હાથ જોડી મુખ આગળ મુહપત્તિ રાખી ‘મર્થીએણ વંદામિ” કહેવું. ૪૦ સંયમની નાવમાં બેઠા પછી તેના કર્ણધાર-ખલાસીસમા ગુરુમહારાજની આજ્ઞા અનુસાર વર્તન રખાય તે ભવસમુદ્રથી પાર પમાય અન્યથા સંભવ નથી. ૪૧ સારું સારું વાપરવાથી કે સારી ચીજોને ઉપયોગ કરવાથી મારું પુણ્ય ખૂટે છે અને નવું પાપ બંધાય છે. ૪ર પાંચ તિથિએ ચૈત્યપરિપાટી જરૂર કરવી. ૪૩ પર્વ તિથિ અને વિશિષ્ટ દિવસેએ ચાલુ દિવસ કરતાં કંઈક વધુ તપ કરો. ૪૪ સાધુએ દુનિયાની સઘળી પંચાત મૂકી દઈ આપણું જીવનની શુદ્ધિને ખ્યાલ બરાબર કેળવો. ૪૫ બ્રહ્મચર્ય સંયમને પ્રાણ છે, તે વિના સંયમ મુડદા જેવું છે માટે બ્રહ્મચર્યની નવ વાડેનું પાલન બરાબર કરવા માટે ઉપયોગવંત રહેવું. ૪૬ સાધુએ બેલવામાં કદી પણ “જકારને પ્રયોગ ન કરે.
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy