SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ મર્યાદા પદક : ૧૯૭ : ૧૬. દિનપ્રત્યે છતી શક્તિએ માર્ગાદિ કારણ વિના એકાસણાદિ તપ કરે. ૧૭. પાંચપર્વી વિગય ન લેવી. ૧૮. દરરોજ કાંઈક પણ અભિગ્રહ કર. ૧૯. અનાચીણું વસ્તુ ન વહેરવી. શીતકાલ વિના ખજુર, દ્રાક્ષ વગેરે ન લેવા. આદ્ર પછી કાચી ખાંડ ન વહેરવી. ૨૦. દિન પ્રત્યે છતી શક્તિએ ૧૦-૨૦ લોગસ્સને કાઉસગ્ન કરે. • ૨૧. દશવિધિ સામાચારી વિશેષ પ્રકારે પાળવી. (૪) સં. ૧૭૭૩ મહા સુદ ૨ સોમવારે ભ. શ્રી વિજયક્ષમાસૂરીશ્વરકૃત મર્યાદાપકમાંથી ૧. નિત્યપ્રતિ એકાસણાં કરવાં. કારણવિશેષે ઔષધાદિની જયણા. - ૨. બીજા સાધુને સઝાય કીધા વિના સ્પંડિલ ભૂમિકાએ જાવા ન દેવા, કદાપિ જરૂર બાધા હોય તે પણ તેમની આજ્ઞા માંગીને જાવું. ૩. પાટે ગીતાર્થ બેસે. ' ૪. કેટલાક ગીતાર્થે નગરપંડેલીયા-દેશપંડેલિયા (ઠેકેદાર) થઈ રહ્યા છે, તે સર્વ યતિઓને દેશ પરાવર્ત કરવા, ૩ તથા ૭ વર્ષ દેશમાં રાખવા. પછી વળી દેશપરાવર્તન કરવા. ૫. સ્થાન-સ્થિરવાસની આજ્ઞા વૃદ્ધ હોય-વિહારશક્તિ ન હોય તેને આપવી.
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy