SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ બાર પ્રકારને તપ * ૧૨૫ : ૧૦. સ્વધ્યાય–ગુરુમહારાજની આજ્ઞા મુજબ અને કાળવેળાના ત્યાગપૂર્વક સશાસ્ત્રોનું અધ્યયન-ભણવું, ભણાવવું, અર્થચિતન, અનપેક્ષા આદિ કરવું તે પંચવિધ. “સાતમો તવો સ્થિ” સ્વાધ્યાય સમાન બીજે શ્રેષ્ઠ તપ નથી. માટે સ્વાધ્યાયમાં આળસ ન કરવી. ૧૧. ધ્યાન–ચિત્તને અન્તમુહૂર્ત કાળ સુધી એક વસ્તુમાં એકાગ્ર કરવું તે. ધ્યાનના ૪ પ્રકાર છે – ૦ આધ્યાન-દુઃખના નિમિત્તે થાય તે. ૦ રૌદ્રધ્યાન-પ્રાણી વધાદિમાં ક્રૂર ચિત્તની પરિણતિ તે. ૦ ધર્મધ્યાન-બાર ભાવના આદિના ચિંતનથી અને જિનાજ્ઞાની ભાવનાથી શુભ પરિણતિની કેળવણું. ૦ શુકલધ્યાન-કર્મનિજેરાનું પ્રધાન કારણભૂત આત્મસ્વરૂપને શુદ્ધતમ રીતે સૂક્ષ્મ રીતે વિચાર કરે. આ ચાર ધ્યાનમાંથી પ્રથમનાં બે તિર્યંચગતિ અને નરકગતિને આપનારાં હેવાથી છેડવાનાં છે. અને બાકીનાં બે સદ્ગતિને આપનારાં હેવાથી તે આદરવાનાં છે. ધર્મધ્યાન ૪ પ્રકારે છે– ૧. જિનેશ્વરદેવની આજ્ઞાને વારંવાર વિચાર કરે તે. ૨, કષાયની પરવશતા અને ઈન્દ્રિયની પરવશતાથી થતા નુકશાનને વિચાર કરે છે,
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy