________________
ગોચરીના દે
: ૯૯ :
સહુએ અનુમતિ ન આપી હોય, એકાદની ઈચ્છા-સંમતિ ન હોય તેવી પણ ચીજ વહેરાવવી.
૧૬. અધ્યવપૂરક–પતા માટે બનતી રાઈમાં સાધુ આવેલા જાણે તેમને હરાવવાનો લાભ લેવાની દષ્ટિએ વધારે કરવો.
ઉપર મુજબ ગૃહસ્થદ્વારા જાણ્યે-અજાણ્યે શ્રદ્ધા-ભક્તિ આદિના કારણે સેળ દેશે લાગે છે.
વિવેકી સાધુએ ઉપગ પૂર્વક આ દેને પરિહાર યથાશકર્યો પ્રયત્ન કરો ઘટે.
સેળ ઉત્પાદન દે. धाई-दुई-णिमित्ते, आजीव-वणीवगे तिगिच्छाए । कोहे-माणे माया-लोमे य हवन्ति दस एए ॥ १ ॥ ga-gછાસંથા-વિજ્ઞા-તે-ચ ગુvor-aો યા उप्पायणाए दोसा, सोलसमे मूलकम्मे य ॥ २॥ . .
( શ્રી મહાનિશીથ સૂત્ર. ) : ૧. ધાત્રીપિંડ–ગૃહસ્થના બાલકને રમાડવા આદિ ધાઈ. પણાનું કામ કરી ગૃહસ્થને પ્રસન્ન કરી મનપસંદ ગેચરી મેળવવી.
૨. દૂતીપિંડ-ગૃહસ્થના સંદેશા લાવવા-લઈ જવાના કામવડે ગૃહસ્થને સંતેષી યથેચ્છ ગોચરી મેળવવી.
૩. નિમિત્તપિંડ–તિષ્ય-નિમિત્તશાસ્ત્રના બલે ગૃહસ્થને લાભાલાભ–સુખ દુઃખાદિની આગાહી કરી તેઓના મનને ખુશ કરી ગેચરી મેળવવી. .