SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ગોચરીના દોષો : ૭ : ૧૬ ઉત્પાદના દે–આહારાદિ વહેરતાં સાધુથી થનારા દે. ૧૦ એષણા દે –સાધુ શ્રાવક બંને દ્વારા લાગતા દે. ૫ માંડલીના દે –દેષ રહિત પણ ગોચરી વાપરતાં રાગદ્વેષથી લાગતા દે. ૧૬ ઉદ્દગમ દેશે. आहाकम्मुद्देसिय-पूइकम्मे य मीसजाए य ! વI-Tigવિભાજ, grશો - mfમ છે ? *રિટ્ટિા-અમિદહે-મિત્ર-માસ્ત્રો ! fછ-માસિકસ્રોયાણ ય રોસ્ટર ૨ | (શ્રી મહાનિશીથ સૂત્ર.) ૧. આધાકર્મ–સર્વદર્શની કે લિંગી (મુનિઓને ઉદેશી બનાવેલ આહારપાણી, અથવા માત્ર સાધુ માટે જ બનાવવું. ૨. શિક–પૂર્વે તૈયાર કરેલ ભાત-લાડુ આદિને મુનિના ઉદ્દેશથી પુનઃ રસમય રવાદિષ્ટ કરવા, ૩. પૂતિકમ–શુદ્ધ આહારાદિનું આધાકર્માદિ દેષવાળા આહાર સાથે મિશ્રણ કરવું. ૪. મિશ્ર–પિતા માટે તથા સાધુ માટે અપેક્ષા કરી બનાવેલ આહારાદિ. આ ગાથાઓ શ્રી મહાનિશીસૂત્રના આધારે અહીં આપી છે. . પણ “નિત્યવાધ્યાય પ્રકરણાદિ સંગ્રહ' આદિ પ્રચલિત ચેપડીમાં આ પ્રમાણે છે. “परियट्टिए अभिहडभिन्न मालोहडे य अच्छिज्जे । अनिसिहेऽज्झोयरए, सोलस वि उग्गमे दोसा ॥"
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy