SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ તપોસ્ટ્સ રત્નાકર એળીએ તીર્થંકરની પાસે સુવર્ણમય એક સેાપાન (પગથિયુ') કરાવીને મૂકવુ. તથા તેની અષ્ટપ્રકારી પૂજા કરવી. એ પ્રમાણે આઠ વર્ષ સુધી આઠ સેાપાન સ્થાપી તપ કરવેશ. ઉદ્યાને માટી સ્નાત્રવિધિપૂર્ણાંક ચાવીશ ચાવીશ પાન, ફળ વિગેરે ટોકવાં. આ તપનુ ફળ દુર્લ ́ભ વસ્તુની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાના આગાઢ તપ છે. “ૐ હ્રી અષ્ટાપદતીર્થાય નમઃ ” એ પત્રનું ગરજી. વીશ નવકારવાળી પ્રમાણ ગણવું. સાથીયા વિગેરે આઠ આઠ કરવા. બીજી રીતે આસા વદ અમાવાસ્યાથી આર’ભી એકાં તરે અડે ઉપવાસ કરવા. પારણે એકાસણું કરવું. એ પ્રમાણે આડ વર્ષ કરવું. ઉદ્યાપને અષ્ટાપદ પૂજા, ધૃતમય ગિરિની રચના, સુવર્ણમય નીસરણીએ આ આડ પગથિયાવાળી આ કરાવવી. પક્વાન્ન, તથા સત્ર જાતિનાં ફળે ચેલીશ ચેાવીશ ઢાકવાં. બીજી સ વસ્તુ આઠ આડે ઢોકલી. (જૈન પ્રાધમાં આ તપને અષ્ટાપદ આળી પણ કહે છે.) ૭૫. મેઇડ તપ. (મેાાકરડક તપ.) यावन्मुष्टिप्रमाणः स्याद्गुरुदंडथ तावतः । विदधीतैकान्तरांश्चोपवासान्सुसमाहितः ॥ १ ॥ મેાક્ષદંડ સંબંધી જે તપ તે મેાક્ષદંડ તપ કહેવાય છે, તેમાં ગુરુના દંડ (દાંડા) જેટલી મુઠીના પ્રમાણન! હાય તેટલા ઉપવાસેા એકાંતરા પારણાવાળા કરવા. છેલ્લે ઉપવાસે ગુરુના
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy