SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ પર તપોરત્ન ૨નાકર ૨૧. કનકાવલિ તપ કિનકાવલિ એટલે સુવર્ણને હાર. સુવર્ણના હારમાં જેમ શેર–લતાઓ અને દાડિમ-ચંદ્રક હોય છે તેની માફક આ વ્રતમાં તેને અનુસરીને વિવિધ રીતે તપશ્ચર્યા કરાય છે. તેની વિધિ દર્શાવવામાં આવી છે.] तपसः कनकावल्याः, काहलादाडिमे अपि । लता च पदकं चान्त्यलता दाडिमकाहले ॥१॥ एकद्वित्र्युपवासतः प्रगुणिते संपूरिते काहले, तत्राष्टाष्टमितैश्च षष्ठकरणैः संपादयेदाडिमे । एकाद्यः खलु षोडशान्तगणितैः श्रेणी उमे युक्तितः, षष्ठैस्तैः कनकावलौ किल चतुर्विंशन्मितो नायकः ॥२॥ તપસ્વીઓના હૃદયને શોભાવનાર હોવાથી આ કનકાવલિ નામને તપ કહેવાય છે. તેમાં પ્રથમ એક ઉપવાસ કરી પારણું કરવું. પછી છઠ્ઠ કરી પારણું કરવું, પછી અઠ્ઠમ કરી પારણું કરવું. એ રીતે એક કાહલિકા પૂર્ણ થાય છે. ત્યારપછી આઠ છઠ્ઠ કરવા, તેથી એક દાડિમ પૂર્ણ થાય છે. ત્યારપછી એક ઉપવાસ કરી પારણું, બે ઉપવાસ કરી પારણું, ત્રણ ઉપવાસ કરી પારણું, એ રીતે અનુક્રમે વધતાં વધતાં સોળ ઉપવાસ કરી પારણું કરવું. એમ કરવાથી હારની એક લતા (ર) પૂર્ણ થાય છે. ત્યારપછી ત્રીશ છઠ્ઠ કરવાથી તે લતાની નીચે પદક
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy