SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૨) પન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી આવતા. અહીં ઓસવાળ ભાઈઓના પંચમાં કેટલાક વખતથી કલેશ ચાલતું હતું, જેથી ઓસવાળના દેરાસરજી ઉપર ધ્વજ- દંડ ચડાવા નહોતે. પંન્યાસજી મહારાજે સદુપદેશ આપી તેઓમાં સંપ કરાવ્યું અને કલેશ દૂર કરાવ્યા. જેથી સેનાના ખળાને ધ્વજ-દંડ તથા ઇંડુ કરાવવામાં આવ્યું. વળી વ્યા ખ્યાનના ઉપયોગ માટે શેઠ જમલજી ઓસવાળે રૂપાના [ળાના ત્રણ બાજોઠ કરાવ્યા. પર્યુષણ પ્રસંગે મુનિરાજ શ્રી મહોદયવિજયજીએ માસખમણની ઉગ્ર તપસ્યા કરી, તથા બીજા પણ ભાઈ-બહેનોએ યથાશક્તિ વિવિધ તપશ્ચર્યા કરી. કેટલાક ભાઈઓ પાસે ધર્માદાની રકમ ખેંચાતી હતી, પંન્યાસજી મહારાજે સદુપદેશ આપી એ રકમ પતાવી દીધી, અને - ધર્માદા સંસ્થાના ચેપઠા. ચેઓ કરાવ્યા. સંવત્ ૧૯૯૮ ના માગશર શુદિ૬ ના રોજ ઓસવાળના દેરાસરજી ઉપર ધામધૂમથી વજ-દંડ ચડાવવામાં આવ્યા, તે નિમિત્તે અઠ્ઠાઈ-મહેત્સવ થયે, વિધિપૂર્વક શાંતિનાત્ર ભણવ્યું, તથા આખા ગામની નવકારશી થઈ, જેમાં જેનો ઉપરાંત જૈનેતરો પણ જમ્યા. ધ્વજ-દંડ ચડાવ્યો તે વખતે જુદી જુદી બેલીના મળી રૂપિયા પચ્ચીશ હજારની દેવદ્રવ્યની આવક થઈ . શિવગંજથી પન્યાસ મહારાજે પોતાના શિષ્ય-પરિવાર સાથે માગશર વદિમાં વિહાર કર્યો, અને જેઈલા આવ્યા. . ઈલાથી કેસ્ટા તીર્થને છરી-પાળા સંઘ નીકળે, તે સાથે કેરા આવ્યા. અહીં પન્યાસજી મહારાજે સાઉપદેશ આપી ઘણું શ્રાવક-શ્રાવિકાઓને લસણ, ડુંગળી તથા વાસી ખેરાક ખાવાની બાધા આપી પંન્યાસજી, શ્રી કંચતવિજયજી મહારાજ કેરટા પધાર્યા છે એવી બાતમી મળતાં ગાપરાના સંધના
SR No.022957
Book TitleUpdhan Vidhi Tatha Posah Vidhi
Original Sutra AuthorN/A
AuthorKanchanvijay
PublisherPramodrai Jagjivandas Gundigara
Publication Year252
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy