SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિવર્ય નું ટુંકુ જીવન ચરિત્ર (૨૫)` વઢવાણુ આવ્યા. અહીં ગુરૂદેવ પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજે મુનિ શ્રી આણુ વિજયજીને વડી દીક્ષા આપી, અને તેમને મુનિરાજ શ્રી કંચનવિજયજીના શિષ્ય તરીકે જાહેર કર્યાં. વઢવાણુથી ગુરૂ મહારાજ વિગેરે મુનિવર્યાં સાથે વિહાર કરી પાટડી ગયા, ત્યાંથી શખેશ્વરજી થઈ સમી પધાર્યા. સમીના શ્રીસ ંઘે ચતુર્માસ માટે આગ્રહભરી વિનતિ કરી પરંતુ પન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજે ચતુર્માસ માટે પાટડીના શ્રીસંઘની વિનતિ સ્વીકારેલી ડેાવાથી તેઓશ્રીએ પેાતાના વિદ્વાન શિષ્ય મુનિરાજ શ્રી કંચનવિજયજીને સમીમાં થતુર્માસ માટે રાકાવા આજ્ઞા કરી, અને પાતે શિષ્યપરિવાર સાથે વિહાર કરી પાટડી પધાર્યાં. ગુરુદેવની આજ્ઞાથી મુનિરાજ શ્રી કંચનવિજયજીએ મુનિરાજ શ્રી ઉદ્યોતવિજયજી તથા આણુ ધ્રુવિજયજી સાથે સંવત્ ૧૯૮૨ ની સાલનું ચતુર્માસ સમીમાં કર્યુ. અહીં મહાજનના ચોપડામાં કેટલેક ગોટાળા ચાલ્યા આવતા હતા, તે તેઓશ્રીએ શ્રાવકે ને સદુપદેશ આપીને તથા પ્રયાસ કરીને દૂર કરાવ્યા. ભાદરવા શુદિ ૧૪ ના રોજ ગુરૂદેવ આચાર્યજી મહારાજ શ્રી વિજયધસૂરીશ્વરજી મહારાજની જયંતી ધામધૂમથી વરઘેાડા સાથે ઉજવી. આસે। માસની એની એક ધાનના આયંબિલથી વિધિપૂર્વક કરી. આ સમયે પન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજે પાટ ડીમાં ચતુર્માસ કર્યું હતું. ચામાસા બાદ તેઓશ્રીએ પેાતાના શિષ્ય-પરિવાર સાથે પાટડીથી વિહાર કર્યાં, અને વીરમગામ થઇ શ્રી શખેશ્વરજીની યાત્રા કરી સમી પધાર્યાં. આ અરસામાં શેઠ નગીનદાસ કરમચંદે કચ્છ ગીરનારના છરી પાળતા સધ
SR No.022957
Book TitleUpdhan Vidhi Tatha Posah Vidhi
Original Sutra AuthorN/A
AuthorKanchanvijay
PublisherPramodrai Jagjivandas Gundigara
Publication Year252
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy