SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર (૧૩) કે શ્રી દીઠી નહિં જેથી આશ્ચર્યમાં ગરકાવ થયેલા બેન રતન ઘેર આવ્યા. તેઓ ઘરના કામકાજમાં ગુંથાયા પરંતુ ચિત્ત તે પેલી પરોક્ષ સાંભળેલી વાણની વિચારણામાં જ અટવાયું હતું. “કેઈ માણસ તે હતું નહિ, ત્યારે શું કઈ દેવે મને સંભળાવ્યું હશે? શું મારે મારા પતિને દીક્ષા લેવાની સમ્મતિ આપવી?” આવી રીતે ચિત્તની ગડમથલમાં રોકાયા હતા, તેવામાં શ્રી હરજીવનદાસ સિદ્ધાચળજીની યાત્રા કરી વીરમગામ આવ્યા અને ઘેર આવી સ્વસ્થ ચિત્તે બેઠા ત્યારે તેમના સુશીલ પત્ની બેન રતને પાછળ બનેલી ચમત્કારિક ઘટના વિગતવાર કહી સંભળાવી. porno ભાઇશ્રી હરજીવનદાસે દીક્ષા લેવાની પત્ની પાસેથી તથા કુટુંબીઓ પાસેથી મેળવેલી સમ્મતિ જા પિતાના સુશીલ અને સરલ–સ્વભાવી પત્ની બાઈ રતને કહેલી હકીક્ત સાંભળી ભાઈ શ્રી હરજીવનદાસે કહ્યું કે “આ પરોક્ષ વાણુથી મને તે જણાય છે કે, શાસનદેવે મને દીક્ષા લેવાને અવસર જણાવ્યું છે અને તમને તેની સમ્મતિ આપવાની પ્રેરણા કરી છે. સંસાર ઉપરથી મારૂં ચિત્ત ઉઠી ગયું છે. માટે તમે રાજીખુશીથી રજા આપો તે મારૂં આત્મશ્રેય સાધું.” હરજીવનદાસે આવી રીતે ઘણુ પ્રયાસે પોતાના પત્નીને સમજાવી દીક્ષા અંગેની તેમની સમ્મતિ મેળવી. વળી પિતાના માતુશ્રી વિગેરે કુટુંબીઓ પાસેથી પણું સમ્મતિ મેળવી લીધી.
SR No.022957
Book TitleUpdhan Vidhi Tatha Posah Vidhi
Original Sutra AuthorN/A
AuthorKanchanvijay
PublisherPramodrai Jagjivandas Gundigara
Publication Year252
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy