SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ધ બધગ્રંથમાળા : ૧૮ : - પુષ્પ સડેલુ' અનાજ ખાવુ, એ સપવિરુદ્ધ ભાજન છે. આહાર કરવાના જે ઉપર્યુકત વિધિ છે, તેને છોડીને ભાજન કરવુ, એ વિધિવિરુદ્ધ ભાજન છે. જે ભાજનથી નેત્રરોગ, વિસમ, કુષ્ઠ, ભગંદર આદિ રાગા થવાના સંભવ ડાય, તેવું ભાજન કરવું એ પરિણામવિરુદ્ધ ભાજન છે. તાત્પર્ય કે–રસમૃદ્ધિના ત્યાગ કરવા, સમયસર જ લાજન કરવુ' અને હિતકારી ભાજન કરવું તથા ભાજન કરતી વખતે ઉતાવળ ન કરતાં મેલ્યા કે હસ્યા વિના શાંત અને પ્રસન્ન ચિત્ત રાખવુ, એ આહારના વિષયમાં સયમના ઉપનય છે. ગૃહસ્થાને આહારની સામગ્રી મેળવવામાં અને તેને તૈયાર કરવામાં અમુક આરંભ-સમારંભ એટલે હિંસા કરવી પડે છે, પણ તે ઓછામાં ઓછી કેમ થાય તેનું લક્ષ રાખવું, એ અહિં સાધર્મનુ પાલન છે. આ દૃષ્ટિએ માંસાહારને સર્વથા વન્ય ગણવામાં આવ્યે છે અને વનસ્પતિજન્ય આહાર તથા દૂધ અને તજન્ય વસ્તુઓને ઉપયુક્ત ગણવામાં આવી છે. આ રીતે અહિંસા, સંયમ અને તપના સિદ્ધાંતને આહારની ખાખતમાં ખરાખર લાગુ કરી શકાય છે અને સુમુક્ષુઓએ તે જ પ્રમાણે વર્તવું ઘટે છે. અભક્ષ્યના ત્યાગ કરવાથી જે ફળ નિપુણાને મળ્યું, તે ફળ સવ કાઈ મેળવી શકે છે. (૯) નિપુણાની સ્થા અંગ નામે દેશ છે; તેમાં ચ'પા નામે નગરી છે. ત્યાં સહસ્રીય નામના ન્યાયપરાયણ રાજા રાજ્ય કરે છે. તેને
SR No.022953
Book TitleBhakshyabhakshya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy