SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પમબોધચંથમાળા : ૧૮ : વંદે મુનીશ્વર શંકાને પરિહાર છે, સમક્તિ મૂલે શ્રાવકનાં વ્રત બાર જે, પ્રાણાતિપાતાહિક સ્કૂલથી ઉચરે જે. ૧૫ પિતાની બધી શંકાઓના ખુલાસા થતાં કેશાએ મહાત્મા લભદ્રને એક ભક્તની અદાથી વંદન કર્યું અને તેમની પાસે સમ્યકત્વમૂલ સ્થલ પ્રાણાતિપાત વિરમણવ્રત વગેરે શ્રાવકનાં બારે વ્રત ધારણ કર્યા. કે અજબ ચમત્કાર ! જે વેશ્યા મુનિવરને ફેલાવવા આવી હતી અને યેનકેન પ્રકારેણુ પિતાનું ધાર્યું કરવા માટે કૃતનિશ્ચયા બની હતી. તે પોતે જ એમના અતુલ પ્રભાવથી ડેલી ગઈ અને સંયમની યથાશક્તિ સાધના કરવામાં પ્રવૃત્ત થઈ. ઉચ્ચરે તો વીત્યું છે ચોમાસું જે, આણું લઈને આવ્યા ગુરુની પાસે જે; શ્રતનાણી કહેવાણા ચૌદ પૂરવી છે. ૧૬ કેશાએ શ્રાવકનાં વ્રત ઉરચર્યા અને ખરા દિલથી પવિત્ર જીવન ગાળવા માંડ્યું. એ રીતે મહાત્મા સ્થલભદ્ર પિતાની આસપાસના વાતાવરણને વિમલ બનાવી ચેગ સાધના કરતાં થકાં ચાતુર્માસને નિર્વિદને પૂર્ણ કરવામાં પૂરેપૂરા સફલ થયા. બીજા શબ્દોમાં કહીએ તે તેમણે ગસાધના માટેની જિનેશ્વરની આજ્ઞાને સુરક્ષિત રાખી અને તેને આત્મસંતોષ મેળવીને ગુરુની પાસે પાછા ફર્યા. ગુરુ જ્ઞાની હતા અને શું બની ગયું છે, તે જાણું ચૂક્યા હતા એટલે સ્થૂલભદ્રે પિતાના ચાતુર્માસને જે વૃત્તાંત કહી
SR No.022952
Book TitleBe Ghadi Yog
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy