SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ખીજું : : ર૩ : સફળતાની સીડી “ સુપાત્રને દાન આપવું, નિર્મલ ચારિત્ર રાખવુ, વિવિધ પ્રકારના તપ કરવા અને ઉત્તમ ભાવના રાખવી, એ ચાર પ્રકારના ધર્મ ભવસાગરને પાર કરવા માટે સુંદર વહાણ છે; એમ મુનિએ કહે છે, ” દાન-વિષે કહ્યું છે કે:-- પર ववसायफलं विवो, विश्वस्स फलं सुपत्तविणिओगो । तयभावे ववसाओ, विवो विअ दुग्गइनिमित्तं ॥ " “ વ્યવસાયનુ મૂળ વૈભવ છે અને વૈભવનું ફૂલ સુપાત્ર વિનિયાગ છે; એટલે કે તેનું સુપાત્રને દાન કરવુ' એ છે. જો એમ કરવામાં ન આવે તે એ વ્યવસાય અને એ વૈભવ, ક્રુતિનું નિમિત્ત બને છે. ” “ ત્તત્ત્વ મુય, દતે મહત્ત્તરમ્ | दत्तं श्रेयांसि संमूने, विष्ठा भवति भक्षितम् ॥ ,, “ દ્વીધેલા અને ભાગવેલા વચ્ચે મેટુ અંતર જણાય છે. જે દેવામાં આવે છે તેના વડે શ્રેયની ઉત્પત્તિ થાય છે; જ્યારે ભાગવેલાંની કે ભક્ષણ કરેલાની વિષ્ઠા બની જાય છે. ’ શીલ-વિષે કહ્યું છે કેઃ— - " शीलं नाम नृणां कुलोन्नतिकरं शीलं परं भूषणम्, शीलं प्रतिपाति वित्तमनघं शीलं सुगत्यावहम् । शीलं दुर्गतिनाशनं सुविपुलं शीलं यशः पावनं, शीलं निर्वृत्तिहेतुरेव परमः शीलं तु कल्पद्रुमः ॥ 99
SR No.022941
Book TitleSafaltani Sidi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy