SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ - -: 5 તે પણ ન હોય એવાં જ લાગે. તેઓને વહેલા-મોડાં તે ગામ છોડવું પડે કે વટલાઈને મુસલમાન થવું પડે. તે જ પ્રમાણે અનંતા કાલથી આત્મામાં અનંતા દેની ખાણે ભરેલી છે. તેમાં કેઈકવાર મનુષ્યને જન્મ મળતાં પાંચ-પચીશ ગુણે, આવી જોય પરત કામ, ક્રોધ, મદ અને લેભાદિ–દુર્ગણેથી ઠાંસીને ભેરેલા આત્મનગરમાં કઈકવાર હિંદુ જેવા ગરીબડા બે-પાંચ-દશ ગુણે આવે તે પણ કોડે-અબજોની સંખ્યાવાલા અવગુણેરુપ મુસલમાનેથી ભરેલા-પાકીસ્તાનરુપ આત્મામાં શી રીતે ટકી શકે ? ' શંકા-આત્મામાં જે જે ગુણે જ્યારે આવશે તે શરૂઆતમાં થેડા અને અનંતા દેશેની હાજરીમાં જ આવવાના ઉપરના વર્ણન મુજબ તેઓ હારીને બીઆઈને ભાગી જશે તે કેઈ કાલે પણ ગુણનું જોર વધશે જ નહિ અને દેશે ઓછા થશે જ નહિ. તે પછી આત્મા પિતાની અનંતગુણસંપત્તિ કેમ પામી શકશે? સમાધાન–બસ, એજ પ્રમાણે જીવના અનંતા ફેરા નકામા ગયા છે. થોડા ગુણે આવ્યા અને ઘણા દેશોએ તેમને હરાવીને નસાડી મુક્યા, અને બિચારા અજ્ઞાની આત્માએ ગુણને પક્ષ ન કરતાં દેને પક્ષ ચાલુ રાખ્યું. એટલે ગુણોની ક્યારે પણ જિત ન થતાં હાર જ થઈ છે. વાત પણ સાચી જ છે કે જેને વકીલ બલવાન હોય તેને જ જિત મલે છે. - હવે જે અનંતા અવગુણોની હાજરીમાં પણ છેડા ગુણે આવે અને આત્મારામ જાગૃત થઈ જાય, અવગુણોની વકીલાત બંધ કરીને ગુણેને પક્ષપાત વધારે, દેશને વિરોધ અને
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy